SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દનું લક્ષણ અહીં અવધારણથી ચક્ષુ વગેરે બહિરિન્દ્રિયને જ વ્યવચ્છેદ થાય છે, મનને વ્યવહેઃ થતો નથી. ફોટવાદી – તે પણ શબ્દવમાં વ્યભિચાર થશે, અર્થાત શબ્દત્વ, જે પોતે વર્ણ નથી તે શ્રેત્ર વડે જ ગ્રાહ્ય છે. નયાયિક – ના, વ્યભિચાર નહિ થાય કારણ કે જાતિમત હતાં' એવા પ્રક્રમલભ્ય વિશેષણની અહીં અપેક્ષા છે વીજળીને કડાકે, વગેરેમાં પણ વ્યભિચાર નહિ થાય, કારણ કે તેમનું શબ્દવ સ્વીકારવામાં આવ્યું છે, એટલે ભાષ્યકાર વાસ્યાયને કહ્યું છે કે “શબ્દના બે પ્રકાર છે – એક વરૂપ અને બીજો ધ્વનિમાત્ર'. [ન્યાયભા૦ ૨.૨.૪૦]. 68. अर्थप्रत्यायकत्वं तु न लक्षणमित्युक्तम् , अगृहीतसम्बन्धे वर्णात्मनि शब्दे तदभावेनाशब्दत्वप्रसङ्गात् , कालान्तरेण सम्बन्धबुद्धौ सत्यां च तस्यैव शब्दत्वमिति अव्यवस्थितमिदं लक्षणम् । 68 અર્થ પ્રત્યાયકત્વ એ શબ્દનું લક્ષણ નથી, કારણ કે જેની બાબતમાં શબઅર્થ સંબંધનું ગ્રહણ નથી થયું એવા વરૂપ શબ્દમાં અર્થપ્રત્યાયકત્વ ન હોવાથી તે અશબદ બની જવાની આપત્તિ આવે, કાલાન્તરે તેની બાબતમાં શબ્દ-અર્થસંબંધનું ગ્રહણ થતાં તે જ વર્ણ (જે અશબ્દ હતું તે જ વર્ણ) શબ્દ બની જાય, અટલે આ અર્થપ્રત્યાયકત્વ એ શબ્દલક્ષણ અવ્યવસ્થિત છે. 69. यदपि शब्दखरूपनिरूपणप्रसङ्गेन तदभिधेयानां जातिगुणक्रियादीनां शब्दत्वाशङ्कन तत्परिहरणं च तदपि किमाशयमिति न विद्मः, तेषामतिविभक्तरूपપ્રણાત્ | 69. શબ્દસ્વરૂપના નિરૂપણ પ્રસંગે શબ્દાભિધેય જાતિ, ગુણ ક્રિયા વગેરેના શબ્દવની તમે આશંકા કરી અને પછી તે આશંકાને તમે દૂર કરી તેની પાછળ તમારે શો આશય છે એ અમે જાણતા નથી, કારણ કે શબ્દ અને તેના અભિધેયેના સ્પષ્ટ ભેદનું એ પણને સૌને ગ્રહણ છે જ. 70. अतः श्रोत्रग्राह्यस्य शब्दत्वात् स्फोटस्य च श्रोत्रग्राह्यत्वाभावाद् वर्णવાહિનામેવ જ્ઞાર્થ વૃતિ ચાહે રૂલ્યનો ચહેશો, ન ફ્લોટવાહિનામિતિ સ્થિતમૂ | 70. નિષ્કર્ષ એ કે જે શ્રેત્રગ્રાહ્ય હોય તે જ શબ્દ હોવાથી અને સ્ફોટ પોતે શ્રેત્રગ્રાહ્ય ન હોવાથી, ઘણું જ અર્થવાચક છે એ મતવાળાને જ “શબ્દમાંથી અમે અથ જાણીએ છીએ એ લેકવ્યવહાર અનુકૂળ છે, ફેટવાદીઓને અનુકૂળ નથી એ સ્થિર થયું. .71. कथं पुनः श्रोत्रग्राह्यत्वं स्फोटस्य न मृष्यते ? यवता पदं वाक्यमिति श्रोत्रकरणकमेकाकारं ज्ञानं प्रत्यात्मवेदनीयमस्ति, न चास्य वर्णा आलम्बनीभवेयुरित्युक्तम् । न युक्तमुक्तम् । इह हि शाबलेयादौ प्रतिपिण्डं गौरिति बुद्धिरुपजायमाना Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy