SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સ્ફોટની શબ્દરૂપતા પ્રમાણસિદ્ધ નથી 65. વળી, હોટ અર્થપ્રત્યાયક છે એ પક્ષમાં તે “જ્ઞાત' એ ભાષાપ્રયોગ સાવેય ઘટતું નથી, કારણ કે તેમાં પ્રતિપાદિક અને અભાવ છે. જેમ વ્યવહર્તાઓ વડે વર્ણ માટે “શબ્દ શબ્દ પ્રજાને આપણે જે છે તેમ ફેટ માટે “શબ્દ શબ્દ પ્રયોજાતો આપણે જે નથી. ____66. अर्थप्रतिपत्तिहेतुत्वं शब्दलक्षणमसाधु, धूमादिभिर्व्यभिचारात् । अथापि प्रक्रमपर्यालोचनया श्रोत्रग्राह्यत्वविशिष्टमर्थप्रतिपत्तिहेतुत्वम् शब्दलक्षणमभिधीयते । तदिदं स्फोटं प्रति न सिद्धं, तस्य श्रौत्रप्रत्ययविषयत्वाभावात् । श्रोत्रग्राह्यत्वमेव च तदितरव्यवच्छेदक्षममिति तदेव युक्तं, किमुभयोपादानेन ? श्रोत्रग्राह्यत्वं च वर्णेष्वेव नार्थान्तरस्येति वर्णा एव शब्दाः । तदुक्तम् - परस्परापेक्षाश्च श्रौत्रबुद्धया स्वरूपतः ।। વળ વાવણીયન્ત ન પૂર્વાપરવસ્તુની | તિ [ો. વા૦ સ્પોટ ૧] श्रोत्रग्राह्यत्वं शब्दलक्षणं सत्तादावप्यस्तीति चेन, श्रोत्रेणैवेत्यवधारणस्य विवक्षितत्वात् । 66. “જે અર્થજ્ઞાનને જનક છે તે શબ્દ' એવું શબ્દનું લક્ષણ અયોગ્ય છે, કારણ કે અર્થજ્ઞાનને જનક તે ધૂમ પણ છે પરંતુ તે શબ્દ નથી. પછી, અર્થજ્ઞાનની ઉત્પત્તિની શરૂઆતની પ્રક્રિયાની પર્યાલચના દ્વારા જે શ્રોત્રમ્રાહ્યત્વથી વિશિષ્ટ હોવા ઉપરાંત અર્થતાનને જનક હોય તે શબ્દ' એવું શબ્દલક્ષણ તમે કહ્યું છે. આ શબ્દલક્ષણ પણ સ્ફોટની બાબતમાં ધટતું નથી, કારણ કે સ્ફોટ શ્રૌત્ર જ્ઞાનને વિષય નથી. શ્રોત્રમ્રાહ્યત્વ જ શબ્દતરને વ્યવચ્છેદ કરવા સમર્થ છે કે તે જ શબ્દના લક્ષણ તરીકે યોગ્ય છે, તે પછી બન્નેને ( શ્રોત્રમ્રાવ અને અર્થજ્ઞાનજનકવ એ બન્નેને) શા માટે શબ્દલક્ષણમાં મૂકે છે ? શ્રોત્રમ્રાઘવ વર્ણમાં જ છે બીજા કેઈમાં નથી, એટલે વણે જ શબ્દો છે. તેથી જ કહ્યું છે કે, એકબીજાની અપેક્ષા રાખ્યા વિના વર્ષે સ્વરૂપથી શ્રૌત્રબુદ્ધિ વડે ગૃહીત થાય છે જ, વર્ણના કારણભૂત અવયવ કે વણેને કાર્યભૂત અવયવી ગૃહીત થતો નથી'. શબ્દનું લક્ષણ શ્રોત્રમાઘવ તે સત્તા વગેરેમાં પણ છે એમ જે તમે કહો તે અમે કહીશુ કે ના, એવું નથી કારણ કે શ્રેત્ર વડે જએવું અવધારણ અહીં વિવક્ષિત છે. [શ્રોત્રગ્રાહ્યત્વથી અહીં સમજવાનું છે કે શ્રોત્ર વડે જ ગ્રાહ્ય, બીજા કેઈ વડે ગ્રાહ્ય નહિ) 67. श्रोत्रमनाभ्यां ग्रहणादसिद्धमवधारणमिति चेन्न, समानजातीयव्यवच्छेदार्थत्वादवधारणस्य चक्षुरादीन्येव तेन व्यवच्छिद्यन्ते, न मनः । तथापि शब्दत्वे व्यभिचार इति चेन्न, जातिमत्त्वे सतीति प्रक्रमलभ्यविशेषणापेक्षणात् । स्तनयित्नुनादप्रभृतिभिरपि न व्यभिचारः, तेषां शब्दत्वाभ्युपगमात् । तदुक्तं भाष्यकृता 'द्विविधश्चायं शब्दो वर्णात्मा ध्वनिमात्रश्च' इति न्या.भा. २.२.४०] 67. સ્કોટવાદી – શબ્દ તે શ્રેત્ર અને મન બંને વડે ગૃહીત થાય છે, એટલે અવધારણ ઘટતું નથી. પાયિક – ના, સમાન જાતીયને વ્યવચ્છેદ કરવા માટે અવધારણ હોય છે, એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy