SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ફોટ શ્રોત્રગ્રાહ્ય નથી. सकलपिण्डसाधारणं रूपं विषयीकरोतीति गोत्वसामान्यं तदिष्यते । एवं यदि प्रतिवणं 'पदं पदम्' इति 'वाक्यं वाक्यम्' इति मतिरुपजायेत जातिवत् तर्हि पदं वाक्यं च सर्ववर्णवृत्ति किमपि रूपमभ्युपगच्छेम, न त्वेवमस्ति प्रतीतिः । यथा च तन्त्वाद्यवयवपरिघट्टितपटादिकार्यविषयमाद्यनयनसन्निपातसमये एव भेदग्रहरहितमवयविज्ञानमुदेति तथा क्रमसमुच्चरदेकैकवर्णखरूपोपग्रहनिरपेक्षं यदि पदमिति वाक्यमिति ज्ञानं भवेत् तत्पटादिकमवयविनमिव पदं वाक्यमेकैकरूपमनुमन्येमहि । न त्वेवमस्ति । न हि तन्तुभिरिव पटो, वर्णैः पदमारभ्यते । 71. સ્ફોટવાદી – શા માટે તમે ફેટને શ્રેત્રગ્રાહ્ય નથી સ્વીકારતા ? [સ્વીકાર જોઈએ, કારણ કે “પદ' “વાક્ય એવું શ્રેત્રરૂપ કરણથી ઉત્પન્ન થતું એકાકાર જ્ઞાન દરેકને અનુભવાય છે જ, અને વર્ષો આ જ્ઞાનના વિષય બની શકે નહિ. એમ અમે કહ્યું છે. તૈયાયિક – આમ કહેવું ગ્ય નથી. અહીં શાલેય વગેરે પ્રત્યેક ગોવ્યકિતને વિશે “ગો” “ગો' એવું ઉત્પન્ન થતું જ્ઞાન બધી ગોવ્યકિતઓમાં રહેલ સાધારણ રૂપને વિષય કરે છે એટલે તે સાધારણ રૂપને ગોત્વસામાન્ય) અમે સ્વીકારીએ છીએ. તેવી જ રીતે પ્રત્યેક વર્ણવ્યકિતને વિશે “પદ‘પદ' એવું જ્ઞાન કે “વાક્ય “વાક્ય એવું જ્ઞાન જ ઉત્પન્ન થતું હેત તે જાતિની જેમ બધા વર્ષોમાં સમાનપણે રહેતા એવા કેઈક રૂપને – પદને કે વાકયને – અમે સ્વીકારેત, પરંતુ એવું જ્ઞાન તો થતું નથી. વળી, જેમ તન્તરૂપ અવયથી બનેલા પટરૂપ કાર્યની સાથે આંખોને આદ્ય સાનિકર્ણ થતાં જ ભેદગ્રહણરહિત (અર્થાત તતુરૂપ અવયના જ્ઞાનરહિત), પટરૂપ કાર્ય વિષયક અવવિજ્ઞાન થાય છે તેમ કમશઃ ઉચ્ચારાતા એક એક વર્ષના સ્વરૂપના ગ્રહણથી નિરપેક્ષ ‘પદ“વાક્ય એવું જ્ઞાન થતું હોત તે પટ વગેરે અવયવીની જેમ પદને કે વાક્યને એક એક રૂપવાળા સ્વીકારેત, પરંતુ એવું જ્ઞાન થતું નથી. જેમ તંતુઓ વડે પટ ઉત્પન્ન થાય છે તેમ વર્ગો વડે પદ ઉત્પન્ન થતું નથી, 72. यत्त गौारित्येवं ज्ञानममेदग्राहि दृश्यते तदेकाजुपाधेः । भिन्नाजुपश्लेषे तु देवदत्त इत्यादौ नानाक्षरग्रहणमेव विलम्बितमनुभूयते । न चैवं पटादिबुद्धिषु तदवयवाः कदाचिद् विच्छेदेनावभासन्ते । तस्मानावयवीव जातिरिव वा पदं वाक्यमभिन्नमवभासते । 12. ગૌ' શબ્દનું ગૌ' એવું શ્રૌત્ર જ્ઞાન અભેદગ્રાહી અનુભવાય છે કારણ કે તેમાં એક સ્વરરૂપ એક ઉપાધિ છે. પરંતુ જ્યારે અનેક સ્વરે શબ્દમાં હોય છે, જેમકે દેવદત્ત વગેરે શબ્દોમાં, ત્યારે અનેક અક્ષરનું ગ્રહણ જ ધીમે ધીમે થતું અનુભવાય છે. અહીં જેમ અવયવો જુદા અનુભવાય છે તેમ પટ વગેરે અવયવીઓના જ્ઞાનમાં તેમના અવયવો કી જુદા અનુભવાતા નથી. તેથી અવયવીની કે જાતિની જેમ પા કે વા૫ અભિન્ન (એક, અખંડ) અનુભવાતા નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy