SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારથી સંસ્કારસ્પત્તિ એક પ્રકારનું કાર્ય છે એ તેવા દર્શન ઉપરથી જ્ઞાત થાય છે એમ કહેવામાં આવ્યું છે. અથવા, અમારે આ આગ્રહ રાખવાને શો અર્થ? સંસ્કાર સાક્ષાત અર્થજ્ઞાનને જનક નથી, સ્મૃતિ દ્વારા તે તેનો જનક બને છે. સંસ્કાર દ્વારા પૂર્વ વર્ગોની સ્મૃતિ થાય છે અને કેન્દ્રિય દ્વારા અંત્ય વર્ણને અનુભવ થાય છે. એટલે આમ સ્મરણ કરાતા પૂર્વ વર્ણો અને અનુભવાતે અંય વર્ણ અર્થજ્ઞાનનું કારણ બને એમાં શું દેવું? 47. नन्वनुभवक्रमाहितसंस्कारसामर्थ्यमनुरुध्यमानाः स्मृतयोऽपि क्रमेणोत्पत्तमर्हन्ति, न युगपदिति । ततश्च प्राक्तन एव दोषः, सामस्त्याभावादिति । नैष दोषः । नानावर्णविषयैः क्रमभाविभिरनुभवैः क्रमोपचयात्मा पुटपाकैरिव कार्तवरस्यैक एवात्मनः संस्कारः तादृगुपाधीयते, येन सर्वानेव पूर्वदृष्टान् वर्णानसौ सकृत् રમરતીતિ | 47. ફેટવાદી – કમથી થનારા અનુભવોએ પાડેલા સંસ્કારના સામર્થ્યને અનુસરતી સ્મૃતિઓ કમથી ઉત્પન્ન થવાને ગ્ય છે, યુગપત નહિ. તેથી પહેલાં જણાવેલે દેષ રહે છે જ કારણ કે સામત્યને અભાવ છે નૈયાયિક–આ દોષ નથી. અનેક વર્ગોને વિષય કરનારા અને કમથી ઉત્પન્ન થનારા અનુભવો વડે ક્રમથી પુષ્ટ થવાના સ્વભાવાળો આત્માનો એક જ સંસ્કાર એવો પડે છે કે જેથી સર્વ પૂર્વદષ્ટ વર્ગોનું એ આત્મા એક સાથે સ્મરણ કરે છે-જેમ અનેક પુટપાક વડે કમથી પુષ્ટ થઈ સોનાને એક જ સંસ્કાર થાય છે તેમ. 48. સંજરાત સંજારવુત્તિરોવતિ ત , નાસિક, સ્વાધ્યાયાધ્યયને सिद्धत्वात् । उच्चारणक्रियायाः क्षणिकत्वात् तदाहिते संस्कारान्तरकारिणि संस्कारेऽनिष्यमाणेऽन्त्यमुच्चारणं प्रथमोच्चारणान्न विशिष्यतेति । ततः किं ? पुरुषायुषेणापि नानुवाक एक आमुखीक्रियेत । 48. ફોટવાદી–સંસ્કારથી સંસ્કારની ઉત્પત્તિ આ લોકમાં થતી દેખાતી નથી અર્થાત અલૌકિક છે. નૈયાયિક–અલૌકિક નથી, કારણ કે આ લેકમાં વેદાધ્યયનમાં તે સિદ્ધ છે. ઉચ્ચારણકિયા ક્ષણિક હોઈ તેણે પાડેલે, બીજા (પુટ) સંસ્કારને ઉત્પન્ન કરનાર સ સ્કાર ન ઈચ્છવામાં આવે તે અન્ય ઉચ્ચારણ પ્રથમ ઉચ્ચારણથી વિશિષ્ટ નહિ બને. ફેટવાદી- તેથી શું ? યાયિક પુરુષનું આખું આયખું પૂરું થઈ જાય તો પણ તે પુરુષ એક અનુવકને મોઢે નહિ કરી શકે. 49. नन्वयमीदृशः प्रकारः एकस्मरणसिद्धये कल्पनीयः, अर्थप्रतीतिहेतुता वा संस्कारस्य कल्पनीयेति । सर्वथेयमदृष्टकल्पना। अतो न पश्यामहे तत्र कः संस्कार Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy