SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ આત્માના નવ વિશેષ ગુણને આત્યન્તિક નાશ મેક્ષ છે 4. વાવવામગુના સર્વે નૈછિન્ના વાસના : | तावदात्यन्तिकी दुःखव्यावृत्तिर्नावकल्पते ॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सखदुःखयोः । मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥ तदुच्छेदे तु तत्कार्यशरीरादेरुपप्लवात् । नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त उच्यते ।। इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ।। प्राणस्य क्षुत्पिपासे द्वे लोभमोहौ च चेतसः । शीतातपौ शरीरस्य षडूमिरहितः शिवः ।। तदेवं नवानामात्मविशेषगुणानां निर्मूलोच्छेदोऽपवर्ग इति यदुच्यते, तदेवेदमुक्तं भवति तदत्यन्तविमोक्षोऽपवर्गः' इति । 4. જ્યાં સુધી સંસ્કાર આદિ આત્માના બધા ગુણે નાશ ન પામે ત્યાં સુધી આત્યં. તિક દુઃખનિવૃત્તિ ઘટતી નથી. ધર્મ-અધર્મના નિમિત્તો સુખ-દુખ ઉત્પન્ન થાય છે. તેથી સંસારરૂપી મહેલના આ બે જ મૂળભૂત સ્તંભ છે. તેમને નાશ થતાં તેમના કાર્યભૂત વારીર આદિને નાશ થવાથી આત્માને સુખ-દુઃખ થતાં નથી, એટલે તે મુક્ત કહેવાય છે. ઇચછા, દેષ, પ્રયત્ન આદિ ભોગાયતનને (=શરીરને) લીધે થાય છે. એટલે જે આત્માના ભોગાયતનને નાશ થઈ જાય છે તે આત્મા સાથે ઈચ્છા, ઠેષ પ્રયત્ન વગેરે સમવાયસંબંધથી જોડાતા નથી. પ્રાણુને લાગતી ભૂખ અને તરસ, મનમાં થતા લેભ અને મોહ, શરીરને અનુભવાતા ટાઢ અને તાપ એ છ ઉમિઓથી રહિત આત્મા શિવ છે – મુક્ત છે. તેથી આત્માના વિશેષ નવ ગુણોને નિમૂલ ઉચ્છેદ અપવગ છે એમ કહેવાય છે. એટલે જ આ કહેવામાં આવ્યું છે કે “અત્યન્ત દુખવિયેગ અપવર્ગ છે.' 5. ननु तस्यामवस्थायां कीडगारमाऽवशिष्यते ? । स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैगुणैः ।। ऊर्मिषट् कातिगं रूपं तदस्याहुर्मनीषिणः । संसारबन्धनाधीनदुःखक्लेशाद्यदूषितम् ॥ 5. શંકાકાર – તે મુક્ત અવસ્થામાં આત્મા કે બાકી રહે છે ? તૈયાયિક – અખિલ [વિશેષ] ગુણોથી રહિત બનેલે આત્મા પિતાના સ્વરૂપમાં જ અવસ્થાન પામે છે. છ ઊમિઓથી પર એવું તેનું રૂપ છે એમ મનીષીઓ કહે છે – જે ૫ સંસારરૂપી બંધનને અધીન દુઃખ, કલેશ વગેરેથી દૂષિત નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy