SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ૧૧• ૧૧૩ વ્યાકરણ નિપ્રયોજન છે ૧૦૪ વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી રક્ષા, ઊઠ, વગેરે વ્યાકરણનાં પ્રજને નથી ૧૦૬ આગમ, લઘુ, અસંદેહ વ્યાકરણનાં પ્રજને નથી ૧૦૭ શબ્દસંસ્કાર પણું વ્યાકરણનું પ્રયોજન નથી ૧૦૮ શબ્દને સંસ્કાર કરવો જોઈએ એવું વિધિવાક્ય ઉપલબ્ધ નથી ૧૦૯ કશાક દ્વારા પણું વ્યાકરણ શબ્દસંસ્કાર કરવા સમર્થ નથી મુનિત્રયે અપશબ્દના પ્રયોગ કરેલા છે ૧૧૧ સાધુ શબ્દમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દોમાં અવશ્યપણે અપ્રાપ્ય એવું લક્ષણ છે જ નહિ ૧૧૨ ધાતુનું સ્વરૂપ અનિર્ણત છે ક્રિયાવાચકત્વ પણ ધાતુનું લક્ષણ નથી ૧૧૪ કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી ૧૧૫ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવું કઠિન ૧૧૬ અધિકરણુકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ ૧૧૭ કમ'કારકનું વરૂપ પણ અનવરિથત ૧૧૮ કોંકારકનું સ્વરૂપ પણ અનવસ્થિત કૃત તદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત ૧૨૦-૧૨૧ પ્રાતિ પદિક સંજ્ઞાને વિષય અનિશ્ચિત ૧૨૨ વ્યાકરણધ્યયન નિરર્થક ૧૨૩ વ્યાકરણનું અધ્યયન સપ્રયોજન છે એ સિદ્ધાતપક્ષનું સમર્થન ૧૨૪-૧૨ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ એ પક્ષની સ્થાપના ૧૨૪ વેદ અનાદિ છે ૧૨૫ અપભ્રંશ શબ્દ સાધુ શબ્દ તુલ્ય નથી ૧૨૬ અપભ્રંશ શબ્દ અનાદિ નથી ૧૨૭ અપભ્રંશ શબ્દો પુરુષાપરાધજન્ય ૧૨૮ અપભ્રંશ શબ્દમાં નૈસર્ગિક શક્તિ નથી ૧૨૯ સાધુ અને અસાધુ શબ્દોને જાણવાનો ઉપાય ૧૩૦ શબ્દોનું સાધુત્વ અને અસારત્વ પ્રત્યક્ષગમ્ય વૈયાકરણના ઉપદેશની સહાય પામેલી શ્રોત્રેન્દ્રિયથી સાધુત્વ.અસાધુત્વ ગ્રાહ્ય ૧૩૨ શબ્દના સાધુત્વ અસાધુત્વનું જ્ઞાન શાસ્ત્ર પ્રમાણથી પણ થાય છે ૧૩૩ શબ્દનું સાધુવસ્વરૂપ મૂલશાસ્ત્રને વિષય નથી ૧૩૪ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે ૧૩૫-૧૩૬ પાણિનિએ વ્યાકરણનું પ્રયોજન ન કહેવાનું કારણ ૧૩૭ વ્યાકરણ શિબ્દપ્રયોગમૂલક નથી ૧૩૮ અન્યષપરિહાર ૧૩૯ ૧૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy