SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વિતાભિધાનમાં અન્ય પદોની સન્નિધિનું સાર્થક અર્થ તેને છે, એવી વ્યુત્પત્તિ છે. આ વ્યુત્પત્તિને રચનાગૈચિ ધરાવતાં વાક જ આવાપઉઠાપ દ્વારા જન્માવે છે પદાર્થ પર્યક્ત થતી વ્યુત્પત્તિ આવી દેખાય છે, તે શુદ્ધ પદાર્થ વિષયક હેતી નથી, કારણ કે કેવલ પદ વડે વ્યવહાર થતો નથી એમ જણાવાયું છે. તેમ છતાં ‘પદને અર્થ આટલે છે એવું જ્ઞાન થતું નથી એમ નહિ, કારણ કે જેમ આવાપ-ઉદ્યાપ દ્વારા શકટના અવયવને કાર્યવિશેષ દેખાઈ જાય છે તેમ આવા-ઉઠા૫ દ્વારા પદને કાર્ય વિશેષ દેખાઈ જાય છે. 154. તરિયાં ન પ્રતિવા વ્યુત્પત્તિરવેકા | સન્નિહિતોપારાદિક્ષતાपरक्तस्वार्थाभिधायित्वेन हि क्वचिद् गृहीतसम्बन्धः सर्वत्र गृहीतो भवति । ततश्च नवकविश्लोकादप्यर्थप्रतिपत्तिरुपपत्स्यते, पदपदार्थयोस्तु न व्युत्पत्तिः, उपायाभावादित्युक्तम् । ___ यदपि पदान्तरोच्चारणमफलमिति, तदपि परिहृतम् , पदान्तरसन्निधाने हि सर्वाणि पदानि कृत्स्नकारीणि भवन्तीत्युक्तत्वात् ।। 154. આમ પ્રતિ વર્ષ વ્યુત્પત્તિની અપેક્ષા નથી. સબ્રિહિત, યોગ્ય, આકાંક્ષિત અર્થથી અન્વિત અર્થના અભિધાયી તરીકે જેને સંબંધ કયાંક ગૃહીત થયો હોય તેને સંબંધ સર્વત્ર ગૃહીત બને છે. તેથી જ કવિના અભિનવ શ્લેકમાંથી પણ અર્થનું જ્ઞાન ઘટશે. પદ અને પદાર્થની વ્યુત્પત્તિ નથી કારણ કે તેને માટે કોઈ ઉપાય નથી એમ કહેવાયું છે. વળી, તમે જે જણાવ્યું કે અન્વિતાભિધાનમાં બીજા પદેનું ઉચ્ચારણ નિષ્ફળ છે તેને પણ અમે પરિહાર કર્યો છે. કારણ કે બીજા પદની સન્નિધિમાં સર્વ પદ કૃત્નકારી બને છે એમ અમે ત્યાં કહ્યું છે. 155 વિં પાતરનવાનેન ચિતે રૂતિ વેત , સાપ તુવોડામ7योगः । संहत्य तु सर्वाणि कुर्वन्ति कारकाणीत्युच्यन्ते । तथा पदान्यपि । अर्थाभिधानेनापि चोपकुर्वत्सु पदेषु नाभिहितान्वयो, अनन्वितार्थे व्युत्पत्त्यभावात् । अनुपगमे वा दुरुपपाद: पदार्थानामन्वयः, उपायाभावात । 155. અભિહિતાન્વયવાદી-અન્ય પદોની સન્નિધિ શું કરે છે ? અન્વિતાભિધાનવાદી-બધા કારકોને વિશે પણ આ જ પ્રશ્ન એક સરખે ઊઠે છે. પરંતુ બધા કારકો ભેગા મળી એક કાર્ય કરે છે એમ કહેવાય છે, તેવી જ રીતે પદો પણ ભેગા મળી એક કાર્ય (વાક્યાર્થ) કરે છે. એક અર્થનું =વાયાર્થેનું) અભિધાન કરવામાં પરસ્પરને ઉપકાર કરતાં પદેમાં અભિહિતાવય ન બને, કારણ કે અનન્વિત અર્થમાં વ્યુત્પત્તિને અભાવ છે. અન્વિત અર્થનું અભિધાન ન સ્વીકારીએ તે પછીથી અનન્વિત પદાર્થોને અન્વય ઘટાવા મુશ્કેલ બને છે, કારણ કે અનન્વિત પદાર્થોને અન્ય કરવા માટે કોઈ ઉપાય નથી. 156. નવા ક્ષાન્નિધિયો ત્વચમ્યુvય રૂચુસ્ત, ન મુમુમ્ | વાસ્થયમાફૂલ ? સચાર્યા પ્રમાતુર્વા ? સાચોસ્તાવચેતનવત્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy