SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મખ્યાતિનું ખંડન ૪૦૭. युपारोहेण प्रतिभासमानता युज्यते, न त्वेकान्तासत इति। एवं देशकालयोरपि सदसद्विकल्पचाद्य परिहर्तव्यम् । अतश्च किंचिदपि नात्यन्तासदर्थग्राहि ज्ञानमस्तीति किं दृष्टान्तबलेन सर्वत्रार्थशून्यता कल्येत ? तस्माद् न असत्ख्यातिः । 179. અસખ્યાતિવાયો –- દેશકાળ પણ શુ સત દેખાય છે કે અસત એવો પ્રશ્ન કરી ઉઠાવવામાં આવતા અને વિકલમાં પણ તુલ્ય દે છે. નૈયાયિક – એવું નથી, આપ અસ ખ્યાતિવાદીઓ શું રાત્રે જ તે અર્થનું અસત્ત્વ સ્વીકારો છે કે કેવળ તે દેશમાં જ ? [ જે કેવળ તે દેશમાં જ તેનું અસત્વ હોય તો ] ત્યાં અસન્નિધાનમાત્રને કારણે બહુ કીમતી વસ્તુ જેવો તમારો તે સ્વાર્થ છે એમ થાય અને સર્વત્ર અસત પ્રતિભાસ હોય તો આ નિયમ ક્યાંથી કે અસત્વની બાબતે તે બજેમાં કોઈ ભેદ ન હોવા છતાં અસત રજત આદિ જ પ્રતિભાસિત થ ય છે, જ્યારે અસત ખરવિણ આદિ પ્રતિભાસિત થતા નથી. બે અસત્ત્વ વચ્ચે આ ભેદ છે કે દેશાતરમાં સત (અર્થાત તે દેશમાં અસત ) અર્થ સ્મરણ આદિનો ઉપારોહ ( = પ્રાપ્તિ ) પામીને પ્રતિભાસે તે યોગ્ય છે, જ્યારે એકાંત અસત્ પ્રતિભાસે તે એગ્ય નથી. આ રીતે જ દેશ-કાલના સત અસતના વિકલ્પ કરી જે આપત્તિ આપવામાં આવી તેને પરિવાર પણ આ રીતે જ કરે. અત્યન્ત અસત અર્થનું ગ્રહણ કરનારું કંઈ પણ જ્ઞાન નથી. તો પછી ક્યા દષ્ટાંતના બળે સવંત્ર અર્થશૂન્યતા કપાય? તેથી અસખ્યાતિ ઘટતી નથી. 180. आत्मख्यातेस्तु निराकरणाय सोऽयमियान् कलिवर्तते । तत्र च बहुशः कथितं ग्राहकाद्विच्छिन्नमेव ग्राह्यमवभासते 'नीलमिदम्' इति, न तु तदभेदेन 'नीलमहम्' इति । भ्रान्तिज्ञानेषु तदर्थासन्निधानाद् भ्रान्तत्वमस्तु, नात्मतत्त्वग्रहणमिति । यच्चोच्यते 'यदन्त यरूपं हि बहिर्वदवभासते' इति सेयं विपरीतख्यातिरेवाङ्गीकृता स्यात् । तद्वरं सैव तपस्विनी साधीयसी । 180. આત્મખ્યાતિના નિરાકરણ માટે આ આટલી અમારી દલીલ છે. અમે ઘણી વાર કહ્યું છે કે ગ્રાહ્ય ગ્રાહકથી વિછિનરૂપે (= પૃથફરૂપે) જ અર્થાત “આ નીલ છે” એ રૂપે જ ભાસે છે. ગ્રાહકથી અભિનરૂપે અર્થાત હું નીલ છું” એ રૂપે ભાસતું નથી. તે અર્થના અસન્નિધાનને કારણે ભ્રાન્ત જ્ઞાનમાં ભ્રાતપણું છે, આત્મતત્ત્વનું ગ્રહણ નથી. તમે બૌદ્ધોએ જે કહ્યું કે જે આંતર યરૂપ છે તે બહિર્ય રૂપની જેમ ભાસે છે તેમાં તે તમે વિપરીત ખ્યાતિને સ્વીકાર કર્યો ગણાય તેથી તે વિપરીત ખ્યાતિ જ બિચારી વધારે સારી છે. 181. અથ વાગ્યે પ્રાક્ષાત સર્ભે વિછિન્ન ગ્રાહ્ય, તત તુ જ્ઞાનપતિ. तत्र विच्छिन्नमिति प्रियमावेदितं, ज्ञानत्वे तु तस्य का युक्तिः ? न च ज्ञानयोः युगपदुत्पन्नयोर्वा क्रमभाविनार्वा ग्राह्यग्राहकभाव उपपद्यते । यौगपद्ये सव्येतरगोविषाण Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy