SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ અસખ્યાતિનું ખંડન કિરણ તરલ તરંગ સાથેના તેમના સારૂયને લીધે પાણીરૂપે દેખાય છે. પિત્તથી ઉપહત થયેલી આમવાળાને ઈન્દ્રિયદેવને કારણે સાકર કડવી લાગે છે. નેત્રગત તિમિર વડે ધીકત, આંખ વ્યાપારને ક રણે તે રોગવાળાને ચંદ્રમંડલ એક હોવા છતાં બે ભાસે છે. નેત્રગત તિમિરના કણોના વિવરથી વિરચિત અને તેમાંથી પ્રસૃત નેત્રકિરણે જ સૂર્યકિર સાથે સંવલિત થતાં સમરૂપે વાળનાં ગૂંચળાના આકારવાળા દેખાય છે. અતઃકરણના દેષથી જે ભ્રમ જમે છે –જેમકે સ્ત્રી વગેરે ન લેવા છતાં કામથી આત્મભાન ભૂલેલાને સ્ત્રી વગેરે દેખાવા ૩૫ ભ્રમ-તે પણ કેટલીકવાર વિષયદષની સહાયથી જન્મે છે અને તે શ્રમ આલંબનમાં જ થાય છે; ઉદાહરણાકં, આ તેને હાથ છે એવું જ્ઞાન તેને કેટલીક વાર કોમલ અનિલના Bકાથી હાલત બાલ લવમાં થાય છે. વળી, તે માનિનીતુલ્ય પદાર્થની અપેક્ષા વિના જ કામને ઉત્પાદન મહિમાથી તે કામી પુરુષને માનિનીની જે માનસી મતિ થાય છે તેમાં પણ રાગ અદિ વાસનાના બળે એકદમ ખડી થતી સ્મૃતિએ રજૂ કરેલા, દેશ અને કાળથી વહિત પૂર્વે અનુભવેલા સ્ત્રીરૂપ આદિને સમુલેખ હોય છે, ખરવિષાણ આદિ જેવા એકાંત અસતનો સમુલ્લેખ નથી હોતો. પ્રતિભા, નિદ્રા આદિ મને દેવથી જન્મ પામતા વનમાં પણ પહેલાં દેબેલ (= અનુભવેલ) તે આકારને જ ઉલ્લેખ હેય છે. બળતા પાણી, એ ગળતા અગ્નિ અને દ્રવતા પત, વગેરેના દર્શનમાં, અન્યત્ર રહેલા રૂપને માણસ અન્યત્ર એ છે તે ૩૫ તદન અસત્ નથી. તેવી જ રીતે, ભ્રાન્ત જ્ઞાનમાં અત્યન્ત અસત વસ્તએની પ્રથા (= ખ્યાતિ = જ્ઞાન) નથી, વસ્તુઓને દેશ અને કાળનું અન્યથાત્વ જ કેવળ જણાય છે. 11 178. ननु तत्रासतोऽर्थस्य प्रतिभासे देशान्तरादिषु सत्त्वं क्वोपयुज्यते ? देशान्तरे हि सन् असन् वा ? तत्र तावन्नास्त्येव सार्थः । न च द्वयोरसत्त्वयोः શ્ચિઢિશેષઃ | 178. અસખ્યાતિવાદી – ત્યાં (= ભ્રમજ્ઞાનમાં) અસત અર્થને પ્રતિભાસ હેય તે દેશાન્તર આદિમાં તેના સત્તને શો ઉપયોગ નીયાયિક – દેશાન્તરમાં તે સત છે કે અસત ? [ જે દેશાન્તરમાં તે સત છે તે ] ત્યાં તે અર્થ નથી જ. વળી, બે અસત્ (અર્થાત ત્યાં પણ અસત્ અને દેશાન્તરમાં પણ અસત) હેય તે બે વચ્ચે કંઈ ભેદ ન રહે. 179. देशकालावपि किं सन्तावसन्तौ वा प्रतिभासेते इति विकल्पनायां तथा तयारपि तुल्यो दोषः । વન્, મવતોડવ્યથાતિવાહિનઃ વિં નૈવ તત્તરવું તમતમત तद्देश एव ? तत्रासन्निधानमात्रेण तावत्क इव तव स्वार्थः । सर्वत्रासतस्त्ववभासे कुतस्त्य एष नियमो यदसत्त्वाविशेषेऽपि रजतादि एव असत् प्रतिभाति, न खरविषाणादीति । अयं च द्वयोरसत्वयाविशेषः देशान्तरादिषु सतोऽर्थस्य स्मरणा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy