SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન જ મોક્ષપ્રાપ્તિનું કારણ नेदीयानेष तस्माद् भवमरुपतितरक्षपादोपदिष्टः पन्थाः क्षेमाय मोक्षाधिगमसमुचितः क्षिप्रमालम्बनीयः ॥ इति भट्टजयन्तकृतौ न्यायमचर्या नवममाह्निकम् । 206. તેથી સંતોએ આત્મજ્ઞાનને મોક્ષપ્રાપ્તિનું કારણ કહ્યું છે. જુદા જુદા માર્ગોમાં ( = પંથમાં) અને શાસ્ત્રોમાં આચાર્યોએ આત્મજ્ઞાનને જ તે તે જુદા જુદા નામે મોક્ષના હેતુ તરીકે જણાવ્યું છે. કેટલાકે (= પાતંજલેએ) જે નિર્વિકલ્પ ઈશ્વરપ્રણિધાનને મોક્ષનું સાધન કહ્યું છે તે તેમણે નામાન્તરે કહેલું આત્મદર્શન જ છે કારણ કે તેમણે પુરુષ વિશેષને ઈશ્વર તરીકે જાહેર કર્યો છે. બીજા વાદીઓનું આ આટલું [બધું] જ્ઞાન અપવર્ગના માર્ગને સ્પર્શવા કે દેખવા સમર્થ નથી, એટલે તેઓ લાંબા વખત સુધી અહીં નરકમાં જ જમે છે. તેથી ભવરૂપી મભૂમિમાં પડેલાઓએ અક્ષપદે ઉપદેશેલા માર્ગને જે માગ ક્ષેમને માટે છે, ટૂંકે છે અને મોક્ષપ્રાપ્તિ માટે સમુચિત છે તેને-ઝટ ગ્રહવો જોઈએ. જયન્ત ભટ્ટ વિરચિત ન્યાયમંજરીનું નવમું આહિક સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy