SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જ્ઞાનની યુગપત ઉત્પત્તિ ન થવાનું કારણ જ્ઞાનોપત્તિ મનની અપેક્ષા રાખે છે એ 126. यत्तु नानेन्द्रियग्राह्येषु युगपत्सन्निहितेष्वपि गन्धरसरूपादिषु विषयेषु तद्ग्रहणेषु च स्वकार्यानुमितसन्निधानेषु सत्स्वपि अविकलेषु कारणेषु युगपदुपलब्धयो न भवन्ति । ततोऽवसीयते नूनं कारणान्तरमेभिरपेक्ष्यते, तच्च मन इत्याख्यायते । 126 પરંતુ અનેક ઇન્દ્રિયોના ગ્રાહ્ય વિષય ગંધ, રસ, રૂપ વગેરે એક સાથે સન્નિહિત હોવા છતાં અને અવિકલ કારણસામગ્રીઓ તે જ વખતે હાજર હોવા છતાં તે ગંધ, રસ, રૂપ વગેરેનાં જ્ઞાને યુગપત ઉત્પનન થતાં નથી, તે ઉપરથી નિશ્ચય થાય છે કે ખરેખર આ બધાં જ્ઞને બીજા કોઈ કારણની અપેક્ષા રાખે છે, અને તે બીજા કારણને મન કહેવામાં અ,વે છે. 121. નનું – सुगन्धि शीतलां दीर्घामश्नन्तः शुष्कशष्कुलीम् । कपिलब्राह्मणास्सन्ति युगपत् पञ्चबुद्धयः ॥ .. अपि च अयं खल्वध्यापकोऽधीते, व्रजति, कमण्डलु धारयति, पन्थानं पश्यति, शृणोत्यरण्यजान् शब्दान् , बिभ्यद्वयाललिङ्गानि बुभुत्सत इति क्रमाग्रहणाद् युगपदेता बुद्धयोऽस्य भवन्तीति । 127. શંકાકાર –- સુગંધી, શીતલ, દીધું અને શુષ્ક જલેબી ખાતા માણસને પાંચ ને યુગપત ઉત્પન્ન થાય છે એમ કપિલ મુનિના અનુયાયી બ્રાહ્મણે કહે છે. વળી, આ અધ્યાપક અધ્યયન કરે છે, ચાલે છે, કમંડલુ ધારણ કરે છે, માગને દેખે છે, અરણ્યજન્ય શબ્દ સાંભળે છે બીતો વાઘનાં ચિહૂને જાણવા ઈચ્છે છે – અહીં કમનું ગ્રહણ ન થતું હોઈ અધ્યાપકને આ જ્ઞાન યુગપત થાય છે. 128. न, आशूत्पत्तेः सूच्यग्रभिद्यमानकोकनददलकदम्बकालवदतिसूक्ष्मत्वात् कालस्य क्रमस्तत्र न विभाव्यते, भवितव्यं तु तेनेति । 128. નાયિક – ના, તે જ્ઞાને યુગપત ઉત્પન્ન થતાં નથી, કારણ કે જેમ એક ઉપર એક ગોઠવેલી કમળની પાંદીઓના સમૂહને સોયની અણીથી ભેદતાં કાળને કમ અતિસૂક્ષ્મ દેવાથી દેખાતો નથી તેમ અહીં પણ કાળને ક્રમ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી, પણ કાળને ક્રમ અહીં નથી એમ નહિ. 129. यदि करणान्तरनिरपेक्षचक्षुरादिकरणसाध्या एव रूपादिविषयोपलब्धयः, तदुत्तरकालमुपहतकरणानामपि कथं स्मरणादिरूपस्तदवमर्शः ? अतो नूनं नयनादिवत् करणान्तरं तद्ग्राहि विद्यते । 129. જો કરણાન્તર મનથી નિરપેક્ષ ચક્ષુ વગેરે કારણો વડે જ રૂપ વગેરે વિષયનાં જ્ઞાને થતાં હોય તે પછીથી ચક્ષુ વગેરે કારણો જેમના નાશ પામ્યા છે તેમને રૂ૫ વગેરેને સ્મરણરૂપ અવમર્શ કેમ થાય ? તેથી, ખરેખર ચક્ષુ વગેરેની જેમ રૂ૫ વગેરેને ગ્રહણ કરનાર કરણતર મન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy