SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ મનનું સ્વરૂપ અને મનના અસ્તિત્વમાં પ્રમાણ ર૯ છે [ ન્યાયમૂત્ર ૧૧ ૧૨ ]. મનના અસ્તિત્વમાં જે પ્રમાણ છે તેને જ મનના લક્ષણ તરીકે જાણે કારણ કે તે મનને સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત કરે છે. 122. ननु मनस इन्द्रियत्वात् तद्वर्ग एव पठनं युक्तं, किमर्थोऽयं पृथङ् निर्देशः ? न, धर्मभेदात् । भौतिकानीन्द्रियाणि नियतविषयाणि । सगुणानां चैषामिन्द्रियभावः । मनस्तु न भौतिकं, न नियतविषयं, न चास्य सगुणस्येन्द्रियમાત્ર રૂતિ 122, શંકાકાર – મન ઇન્દ્રિય હઈ, ઈન્દ્રિયવર્ગમાં જ તેનું પઠન યોગ્ય છે શા માટે તેને ઈન્દ્રિયોથી પૃથક્ નિર્દેશ કરવામાં આવ્યું છે ? તૈયાયિક – તમારી શ કા ગ્ય નથી ઇન્દ્રિયેથી તેને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યા છે કારણ કે ઇન્દ્રિયોના ધર્મથી મનને ધર્મ જુદો છે. ઇન્દ્રિ ભૌતિક છે અને તેમના વિડ્યો પણ નિયત છે. ગંધ આદિ ગુણવાળી હોવાથી એ ચક્ષુ વગેરેમાં ઈન્દ્રિયપણું છે. પરંતુ મન ભૌતિક પણ નથી કે નિયતવિષયગ્રાહી પણ નથી ગ ધ આદિ ગુણવાળા હવા ઉપર નિર્ભર ઇન્દ્રિયપણું મનમાં નથી. 123. તવ ન મૌતિયામ, ગાવાન્ | શત તત્Tળયોનિ | ન नियतविषयम् । सर्वविषयत्वं त्वस्य सकलबाह्येन्द्रियाणामधिष्ठातृत्वात् तदनधिगम्यसुखादिविषयग्राहित्वाच्च । बाह्येन्द्रियाणि हि मनोऽधिष्ठितानि स्वविषयेषु प्रवर्तितुमुत्सहन्ते चक्षुरादीनि, नान्यथा । 123. મન ભૌતિક નથી કારણ કે તે કાર્ય નથી. એટલે જ તેનામાં ગંધ વગેરે ગુણ નથી તે નિયત વિષયને ગ્રહણ કરતું નથી. તે સર્વ વિષયોને ગ્રહણ કરે છે કારણ કે તે સકલ બાદ્રિનું અધિષ્ઠાતા (= પ્રેરક) છે તેમ જ બાઘુદ્રિ વડે અગ્રાહ્ય સુખ વગેરે વિષયોને પણ ગ્રહણ કરનારું છે. મનથી અધિષ્ઠિત ચક્ષુ વગેરે બાઘન્દ્રિયો પિતપિતા ને વિશ્વમાં પ્રવૃત્ત થવા ઉત્સાહ દાખવે છે, અન્યથા ઉત્સાહ દાખવતી નથી. 124. માઢંવમિતિ તિ, યુગાપૂજ્ઞાનાનુvg, ૩ત્તરારું ૨ વાધેન્દ્રિયव्यापारविरहेऽपि तदर्थावमर्षात् । 124. આવું માનવામાં શું હેતુ છે એમ જે અમને પૂછવામાં આવે તે અમારે ઉત્તર એ છે કે તે હેતુ છે જ્ઞાનની ઉત્પત્તિ યુગપત થતી નથી એ તેમ જ વિત્તરકાળે બન્દ્રિયને વ્યાપાર અટકી ગયેલ હોય છે ત્યારે પણ અર્થને અનુવ્યવસાય થાય છે એ. 125. અનિદ્રયાન્વેષુ સ્વજ્ઞાતિગુખાઢિg | विज्ञानायौगपद्यं यन्मनसस्तन्न साधनम् ॥ तत्र विषयादिदोषेण दूरत्वादिना जात्यादेयुगपद् ग्रहीतुमशक्यत्वात् । 125. અમુક ઇન્દ્રિય વડે ગ્રાહ્ય જાતિ, ગુણ, વગેરેની બાબતમાં કેટલીક વાર તેમનાં જ્ઞાને યુગપત ઉત્પન્ન નથી થતાં પણ તેમાં મને કારણભૂત નથી, કારણ કે ત્યાં વિષય વગેરેના દૂરપણું વગેરે જેને લીધે જાતિ વગેરેને યુગપત ગ્રહવા શક્ય નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy