SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આત્માદિનું પ્રમેયપણું एतत्कृतमेव च संसारे सुखदुःखरूपं हि फलम् । तच्च विविधमेव । विवेकवतः सर्व दु:खमेवेति । एवं शरीरादिदुःखान्तं हेयतयैव भावनीयम् । एतदनुषक्तश्चात्माऽपि तथैव । एतद्वियुक्तस्त्वात्मैवापवर्ग उच्यते । स चोपादेयतया भावनीय इति । अत एवात्मपदसंगृहीतस्याप्यस्य पुनर्निर्देशः, स हि परमः पुरुषार्थ इति । 6. પ્રમેયના બાર પ્રકારે હેવા છતાં હેય અને ઉપાદેય એ બે ભેદે પ્રમેયના બે ભેદો કહેવાયા છે તેનું કારણ એ છે કે તે રીતે જ મુમુક્ષુઓને ધ્યાનની સિદ્ધિ થાય છે. ત્યાં દેહથી શરૂ કરી દુઃખ સુધીના પ્રમેય હેય જ છે એમ બરાબર સ્થિર થયું છે. પરંતુ અપવગ ઉપાદેય છે. આત્માની અવસ્થાના પણ બે પ્રકાર છે. સુખ, દુઃખ, વગેરેના ભોક્તાપણુંના સ્વભાવવાળો આત્મા હેય છે, પરંતુ ભોગ વગેરે વ્યવહારથી વિમુખ આભા ઉપાદેય છે. આત્માના ભોગનું અધિષ્ઠાન શરીર છે. ભોગનાં સાધને ઇન્દ્રિયો છે. ભોગનાં કર્મો (પદાર્થો) ઈન્દ્રિયના વિષયો છે. ભોગનું અંતર કારણ મન છે. પ્રવૃત્તિ પુણ્યાત્મક અને પાપાત્મક છે. રાગ વગેરે દે શરીર વગેરેની ઉત્પત્તિનાં કારણે છે. રાગ આદિ દેષોને કારણે વારંવાર થતે શરીર વગેરેને યોગ અને વિયેગ એ પ્રેત્યભાવ છે. રાગ આદિ દેષોને કારણે જ સંસારમાં સુખ-દુઃખરૂપ ફળ થાય છે. તે ફળ વિવિધ પ્રકારનું છે. વિવેકીને તે સર્વ દુઃખ જ છે. આમ શરીરથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમેયને હેય તરીકે જ ભાવવા જોઈએ. એમની સાથે જોડાયેલે આત્મા પણ તે જ ( =હેય જ) છે. એમનાથી વિયુક્ત આત્મા જ અપવર્ગ કહેવાય છે. તેને ઉપાદેય તરીકે ભાવ, એટલે જ “આત્મા' પદથી અપવગ સંગૃહીત હોવા છતાં અપવગરને ફરી નિર્દેશ કરવામાં આવ્યું છે, કારણ કે તે પરમ પુરુષાર્થ છે. 7. एवमिदं द्वादशभेदं प्रमेयं हेयोपादेयतया तत्त्वज्ञानेन भावयन् अभ्यासात् तद्विषयविपरीतग्रहात्मकं मिथ्याज्ञानं क्षिणोति । तत्वज्ञानोदयेनास्य मिथ्याज्ञानेऽपबाधिते । रागद्वेषादयो दोषास्तन्मूलाः क्षयमाप्नुयुः ।। क्षीणदोषस्य नोदेति प्रवृत्तिः पुण्यपापिका । तदभावान्न तत्कार्य शरीराद्युपजायते ॥ अशरीरश्च नैवात्मा स्पृश्यते दुःखडम्बरै : । अशेषदुःखोपरमस्त्वपवर्गोऽभिधीयते ॥ तदित्यमेव द्वादशविधं प्रमेयमतिगहनसंसारमारवस्थलप्रभवभीमसन्तापनिर्वापणमहादतामुपयातीति तदेवोपदेशाहमिति सिद्धम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy