SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ આત્મામાં સમવાયસંબંધથી રહે છે ૨૯૭ ગ્ય જ કહ્યું છે કે બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ એકાર્થક છે. બુદ્ધિ અત્યિ છે, કારણ કે હું જાણું છું, જાણીશ, મેં નવું' એમ ઉત્પત્તિ વિનાશધર્મ દ્વારા પાક વગેરેની જેમ ત્રણે કાળમાં બુદ્ધિ પ્રકાશે છે અને જ્ઞાનથી જુદી તે દેખાતી નથી. પાક વગેરે ક્રિયાઓ અને બુદ્ધિ વચ્ચે આ ભેદ છે કે પાક વગેરે ક્રિયાઓનું ઓદન આદિ ફળોના અવદ દ્વારા કાલતત્ય પણ થાય છે, [અર્થાત દન આદિ ફળોને પ્રાદુર્ભાવ થવા માટે આદિથી માંડી અનત સુધી જેટલો સમય લાગે તેટલા સમય સુધી અવસ્થાયી (=સ્થિર) પાક આદિ ક્રિયાઓ છે ] જ્યારે વસ્તુસ્વરૂપનું પ્રકાશનમાત્ર કરવાના પ્રયોજનવાળી ઉપલબ્ધિનું (બુદ્ધિનું) કાલ તત્ય નથી જ. તેથી જ અનિત્ય હોવા છતાં બુદ્ધિને શબ્દની જેમ ઉત્પન્ન થતાં જ નાશ પામનારી કહી છે, ઘટ વગેરેની જેમ કાલા-તરસ્થાયિની કહી નથી. 117. सा चेयं बुद्धिरात्मान्तःकरणशब्ददीपेन्द्रियार्थाद्यनेककारककलापकार्याऽपि सती न बाह्ये न बाह्यकर्मणि समवैति, न बाह्यकरणे चक्षुरादौ नान्तःकरणे मनसि, किन्तु कर्तर्येव । कर्ताऽपि च नित्यो विभुरात्मा । न भूतसङ्घातखभावः कार्यस्तस्या आश्रय इत्यात्मपरीक्षायां निर्णीतम् । गुणत्वमपि च तस्यास्तत्रैव दर्शितम् । 117. આ બુદ્ધિ આત્મા, અન્તઃકરણ, શબ્દ, દીપ, ઇન્દ્રિય, અર્થ વગેરે અનેક કારકેથી ઉત્પન્ન થતી હોવા છતાં તે બાહ્ય કારમાં કે બાહ્ય કારકોના કર્મમાં સમવાયસંબંધથી રહેતી નથી. તે બે હ્ય કરણ ચસુ વગેરેમાં કે અતઃકરણ મનમાં સમવાયસંબંધની રહેતી નથી. પરંતુ કોંમાં જ તે સમવાય સંબંધથી રહે છે અને કર્તા તે નિત્ય અને વિભુ આમાં છે. ભૂતસંઘાતસ્વભાવવાળું કાર્ય (શરીર) તેને ( બુદ્ધિને) આશ્રય નથી એ અમે આત્મપરીક્ષામાં નિણીત કર્યું છે. તે (બુદ્ધિ) ગુણ છે એ પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. al8. નવેવં તëિ ન ગુનિયä, વિનાશકારામાવત | દ્વિવિઘો હિ गुणानां विनाशहेतुः—आश्रयावनाशो विरोधिगुणप्रादुर्भावो वा । नेहाश्रयविनाशो नित्यत्वादात्मनः । न च विरोधिनमस्या: कञ्चिद् गुणमुपलभामहे । 118. શંકાકાર -- જે એમ હેય (અર્થાત્ જે બુદ્ધિ ગુણ હોય તે) બુદ્ધિ અનિત્ય નથી. કારણ કે તેના વિનાશના કારણનો અભાવ છે ગુણોના વિનાશનું કારણ કિવિધ છે – આશ્રયવિનાશ અથવા વિરોધી ગુણને પ્રાદુર્ભાવ. અહીં આશ્રયવિનાશ નથી કારણ કે આત્મા નિત્ય છે અને બુદ્ધિને વિરોધી કઈ ગુણ અમને દેખાતું નથી. - 19. ન, શવાસુવિનાશવાત | નિયાઝારાળsg : ફાડ્વાન્તरमारभ्य यथा विनश्यति तथा बुद्धिर्बुद्वयन्तरमारभ्य विनश्यतीति तथा दर्शनात् कल्प्यते । यावांश्च कश्चन विनाशदर्शनभेदोपलम्भादिः शब्दस्यानित्यतायां न्याय Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy