SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાકાર અને અર્થકાર બેમાંથી એકને જ સ્વીકાર કરવાને હેય તે જ્ઞાનાકારને જ થાય ૭૮૭ 138. अथार्थ एव ग्राह्यात्मा यः स एव ग्राहक इति कथ्यते, स तर्हि प्रकाश एवेति संज्ञायामेव विवादः स्यात् । बाह्यान्तरकृतो विशेष इति चेत् , अहे। विशेषज्ञो देवानांप्रियः। ग्राहकाद् विच्छिन्नता हि ग्राह्यस्य बाह्यता । न शरीरापेक्षिणी बाह्यता भवति । यदा च ग्राह्यादर्थादव्यतिरिक्त एव ग्राहक इष्यते, तदाऽस्य न ततो विच्छिन्नतेत्यबाह्यत्वात् ज्ञानमेव तदिति कथं नाम्नि विवादः ? 138. અર્થ જે ગ્રાહ્ય સ્વરૂપ છે તે જ ગ્રાહક છે એમ જે તમે કહે તે અમારે કહેવું જોઈએ કે તે પ્રકાશ જ છે, એટલે “ગ્રાહ્ય સંજ્ઞામાં જ વિવાદ થાય, [તત્ત્વતઃ વિવાદ રહેતો નથી.] અર્થ બાહ્ય છે અને જ્ઞાન આત્યંતર છે એમ બાહ્ય આત્યંતરકૃત, અર્થ અને વિજ્ઞાનને વિશેષ (= ભેદ) છે એમ જે તમે કહેશે તે અમે કહીશું કે અહે ! દેવાનાંપ્રિયની વિશેષજ્ઞતા ! પ્રાથનો ગ્રાહસ્થી વિચ્છિનતા (= ભિન્નતા) એ ગ્રાહ્યની બાહ્યતા છે. બાહ્યતા શરીરાપેક્ષિણી નથી. અને જો ગ્રાહ્ય અર્થથી અભિન્ન જ ગ્રાહક ઈછતા હે તે ગ્રાહ્ય અર્થની ગ્રાહક જ્ઞાનથી વિચ્છિન્નતા (= ભિન્નતા) નહિ થાય, પરિણામે ગ્રાહ્ય અર્થ અબાહ્ય થાય અને અબાહ્ય હોવાને કારણે ગ્રાહ્ય અર્થ જ્ઞાન જ છે. “ગ્રાહ્ય' નામની બાબતમાં વિવાદ છે ? 139. उभयसिद्धत्वात् ज्ञानस्य तस्यायमाकारो भवितुमर्हति । ज्ञाने हि न के चन विवदन्ते । अतस्तस्यैवायमाकार इति युक्तम् । अनेककल्पनातो ह्येककल्पना થાયરીતિ | 139. જ્ઞાનવાદી-પ્રતિવાદી બનેને સિદ્ધ હેવાથી, આ આકાર જ્ઞાન હોવો યુક્ત છે. જ્ઞાનની બાબતમાં કોઈને વિવાદ નથી. તેથી તેને જ આ આકાર છે એમ માનવું યોગ્ય છે. આમ અનેકની કલ્પના કરવા કરતાં એકની કલ્પના કરવી વધુ સારી. . 140. अतश्च ज्ञानस्यायमाकारः । ज्ञानं हि प्रकाशकमप्रकाशस्यार्थस्य भवद्भिरभ्युपगम्यते । ततश्चार्थात् प्रथमतरमस्य ग्रहणेन भवितव्यम् , अगृहीतस्य दीपादेः प्रकाशस्य प्रकाशकत्वादर्शनात् , उत्पन्नेष्वपि च घटादिष्वर्थेषु प्रकाशवैकल्याद्वा प्रतिबन्धावैधुर्याद्वा भवत्यग्रहणम् । ज्ञानस्य तु उत्पन्नस्य सतो न कश्चिद ग्रहणे प्रतिबन्धकः; न च प्रकाशान्तरापेक्षणं, स्वत एव दीपवत् प्रकाशस्वभावात् । अतो यदैव तस्योत्पादस्तदेव ग्रहणमवश्यं भवेत्, न चेत् कालान्तरेऽपि न स्यात् । 140. અને આથી પણ આ આકાર જ્ઞાનને છે. જ્ઞાન અપ્રકાશક અર્થનું પ્રકાશક છે એમ આપે સ્વીકાર્યું છે. તેથી અર્થથી પહેલાં જ્ઞાનનું ગ્રહણ થવું જોઈએ, કારણ કે પ્રકાશરૂપ દીપ વગેરેનું અપ્રહણ હોય તે તેઓનું પ્રકાશકત્વ દેખાતું નથી, જણાતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy