SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાકરને ત્રિપુટી પ્રત્યક્ષને સિદ્ધાંત અને તેનું ખંડન ૧૫૫ અનુભવાય પણ ખરો, એટલે ન છૂટકે આત્માનું કર્મ પણું અપરિહાર્ય બને છે. તેથી આત્માના રૂથ (કર્નરૂપ અને કમરૂપ એ બે રૂ૫ ) ઉપર આક્ષેપ એમ ને એમ રહે છે. 21. પ્રકાશજ્ઞાનપક્ષ ના પ્રતિક્ષેશ્યામ: | | રામપિ તો ન્યાયઃ | कल्पनाद्वैरूप्यं च भवताम्-आत्मा च स्वप्रकाशः, संविच्च स्वप्रकाशेति । न च निपुणमतिरपि विवेकमीदृशमुपदर्शयितुं शक्नोति भवान् , इयं स्वप्रकाशा फलरूपा वित् , अयं स्वप्रकाशो ज्ञातृरूप आत्मेति । चित्रं चेदं यत्तयोद्धयोः प्रकाशयोरन्तराले तद्व्यापारः परोक्षः ज्ञानाख्यः संपन्न इति । 21. અમે નયાયિક પ્રકાશરૂપ જ્ઞાન પક્ષને પણ પ્રતિષેધ કરીશું. તે ન્યાય આત્મામાં પણ તુલ્યપણે લાગુ પડે છે. આપની વૈરૂની કલ્પના છે. આત્મા સ્વપ્રકાશ છે અને સંવિત સ્વપ્રકાશ છે. નિપુણમતિવાળા આપ પ્રભાકર આ જાતને ભેદ દર્શાવવા શક્તિમાન નથી–આ ફળરૂપ સ્વપ્રકાશ સંવિત છે અને આ જ્ઞાતૃરૂપ સ્વપ્રકાશ આત્મા છે. અને આ વિચિત્ર છે કે તે પ્રકાશની વચ્ચે પેલે જ્ઞાન નામને વ્યાપાર પક્ષ થ. 22. “ઘટમë નાનામિ યત્ર ત્રયપ્રતિમાસ – મિતિ વિષયઃ રાતે, अहमित्यात्मा, जानामीति संविदिति । उक्तमत्र घटं जानामीति ज्ञानविशेषणविषयप्रतिभासः । अहमिति तु शरीरे ज्ञातृत्वभ्रमः, एकस्यात्मनो ग्राह्यग्राहकभावानुपपत्तेरिति । _22. પ્રભાકર – હું ઘટને જાણું છું' અહીં ત્રણને પ્રતિભાસ છે-“ધટને એ અંશથી વિજય પ્રકાશે છે, “હું' એ અંશથી આત્મા પ્રકાશે છે અને જાણું છું' એ અંશથી સંવિત પ્રકાશે છે. તૈયાયિક – અમે કહ્યું છે કે “ઘટને જાણું છું એમાં જ્ઞાન જેનું વિશેષણ છે તે વિષયનો પ્રતિભાસ છે, “હું” એમાં શરીરમાં જ્ઞાતૃત્વને ભ્રમ છે, કારણ કે એક આત્મામાં ગ્રાહ્યભાવ અને ગ્રાહકભાવ બને ઘટતા નથી. 23. યા સ્વતવેતનસ્વમવર્તમામનઃ Bતે, તપિ ન સોપત્તિવાન્ ! सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः । नार्थावभासादन्यद्धि चैतन्यं नाम मन्महे ।। यदि च स्वत एवार्थावभाससामर्थ्यमात्मनः, तत् किमिन्द्रिय ः प्रयोजनम् ? मनष्षष्ठैरिन्द्रियनिरपेक्षपदार्थपरिच्छेदसामर्थ्यपक्षे च सर्वस्य सर्वज्ञताऽऽपत्तिः । अतोऽवश्य ज्ञानसमवायनिबन्धनमेवात्मनश्चेतयितृत्वम् । [23. આત્મા સ્વતઃ ચેતનસ્વભાવ ( = જ્ઞાનસ્વભાવ) છે એવું તમે જે કલ્પ છે તે પણ તર્કસંગત નથી. ચિત (જ્ઞાન) સાથેના સંબંધથી તે સચેતન છે, તેની સાથેના સંબંધ વિના જડ છે. અર્થના અવભાસથી અન્ય કંઈ ચૈતન્ય નથી એમ અમે કહીએ છીએ. જે અને અવભાસ કરવાનું સામર્થ્ય આત્મામાં સ્વતઃ હોય તો પછી ઇન્દ્રિયનું પ્રયોજન શું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy