SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાકયેના અર્થનું જ્ઞાન અસંભવ છે એ પૂર્વપક્ષ योजयितुं शक्यते । वेदार्थस्तु अतीन्द्रियः । न च रागादिदोषकलुषमनसामस्मदादीनामतीन्द्रियपदार्थदर्शनकौशलमस्ति । तददर्शिनां च तत्र वृद्धव्यवहारात् व्युत्पत्तिरेव न सम्भवति । सोऽहमद्य वेदार्थ बुभुत्समाना वेदविदं कञ्चिदाचार्यमभिगच्छेयम् । सोऽप्यतीन्द्रियार्थदर्शी न भवतीति तस्यापि तथैव व्युत्पत्त्यभाव इति तेनाप्यन्यः कश्चिदभिगन्तव्यः, सोऽप्यहमिव व्युत्पत्त्यभावादन्यमुपासीत, सोऽप्यन्यमित्यन्धपरम्परा प्राप्नोति । न च वेद एव, ‘वृद्धिरादैच्' इति पाणिनिरिव, ‘मस्त्रिगुरुः' इति ब्रवन् पिङ्गल इव, 'हस्तः करः पाणिः' इति कथयन्नभिधानमालाकार इव, स्वयमुपदिशति 'एषोऽस्य मामकस्य शब्दस्यार्थः' इति । तस्मात् सर्वथा दुरवगमो वेदार्थः । तदाह स्वयं रागादिमान्नाथ वेत्ति चेत्तस्य नान्यतः । न वेदयति वेदोऽपि वेदार्थस्य कुतो गतिः ।।इति [प्र०वा० १.३१७] . अथ निगमनिरुक्तव्याकरणवशेन तदर्थकल्पना क्रियते, तर्हि नानामतित्वादुपदेष्टनाम् अनेकार्थत्वाच्च धातूनां नाम्नामुपसर्गनिपातानां च, न नियतः कश्चिदर्थों व्यवस्थापयितुं शक्यते, अन्यथा तत्कल्पनासम्भवात् । आह च तेनाग्निहोत्रं जुहुयात् स्वर्गकाम इति श्रुतौ । खादेच्छ्वमांसमित्येष नार्थ इत्यत्र का प्रमा ।। इति [प्र.वा.१.३२०] 182. मने पायार्थ ज्ञानभा या सोसव्यवसिदि३५ पाय रे अमे व्य। છે તે જ વેદમાં પણ મનથી નિશ્ચિતપણે અવધારો; વેદમાં પણ તે જ પદે અને તે જ अर्थी छे. (मोर ) छे-सोभा वाध्याय मी प्रमाथी ५५ ज्ञेय डा, तेने જાણવા માટેના ઉપાય તરીકે શબ્દોને જવા શક્ય છે. પરંતુ વેદાર્થ તે અતીન્દ્રિય છે અને રાગ આદિ દેવથી કલુષિત ચિત્તવાળા આપણુ જેવા માણસમાં અતીન્દ્રિય પદાથને દેખવાનું સામર્થ્ય હોતું નથી, અતીન્દ્રિય પદાર્થને દેખવાનું સામર્થ્ય માણસોમાં ન હોવાથી તે પદાર્થોની બાબતમાં વૃદ્ધવ્યવહાર દ્વારા વ્યુત્પત્તિ જ સંભવતી નથી. વેદાર્થને જાણવાની ઇચ્છાવાળો આ હું વેદવિદ્ કેઈ આચાર્ય પાસે જઈશ તે આચાર્ય પણ અતીન્દ્રિયાથદશી નથી, એટલે તે આચાર્યને પણ તે જ રીતે વ્યુત્પત્તિ નહિ હેય, તેથી તેણે પણ બીજા કેઈ પાસે જવું જોઈએ. તે પણ મારી જેમ વ્યુત્પત્તિ ન હોવાથી અન્યની પાસે જાય, તે અન્ય પણ બીજા પાસે જાય, એમ અંધપરંપરા પ્રાપ્ત થાય જેમ પાણિનિ કહે છે કે 'वृद्धिरादै च्' ( अर्थात् ७२व ही 21, 2, 3, * तथा सानु अनु 21, मे, मो, या, આલુમાં પરિવર્તન તે વૃદ્ધિ), જેમ પિંગલ કહે છે કે જેમાં ત્રણે ગુરુ હોય તે મગનું અને જેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy