SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપક્ષભાવના વડે કલેશાતા નાશ થઈ શકે છે ૩૪૩ બ્રાહ્મણ અધઃપાત પામે છે' [મનુસ્મૃતિ ૬.૩૭] પરંતુ જેના કષાયે પરિપકવ હોય છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, તે ગૃહસ્થ શ્રમ સ્વીકારતા નથી, ગૃહસ્થ પણ પરિપકવ કષાયવાળે હાય તે। વાનપ્રસ્થાશ્રમનુ ઉલ્લંઘન કરી સીધે સ ંન્યાસાશ્રમ સ્વીકારવાના અધિકારી છે, જેમકે કહ્યું છે કે ‘ગૃહસ્થાશ્રમમાંથી કે વાનપ્રસ્થાશ્રમમ થી તે પ્રત્રજ્યા લે', કફળની ઈચ્છા વિનાના, તવ્ય છે માટે કમ` કરનારા, વીતરાગી આત્મન ગૃહસ્થને પણ મેાક્ષ થાય છે એમ કેટલાક કહે છે, જેમકે યજ્ઞવલ્કલ્પ કહે છે કે “ન્ય યથી ધન કમાનાર, તત્ત્વજ્ઞાનનિષ્ઠ, અતિથિપ્રિય, શ્રદ્ધ કરનાર, વેદવિદ્યા જાણનાર ગૃહસ્થ પણ મુક્તિ પામે છે.’ તેથી ઋણાનુબંધને કારણે અપવ ના અભાવ છે એમ કહેવુ અયોગ્ય છે, 39. યત્તòશાનુવન્ધાહિતિ સ ્વ્યંનવ્યવસાયમાત્રમ્, प्रतिपक्ष भावनादिना क्लेशापशमस्य सुशकत्वात् । यदि हि दोषा नित्या भवेयुः, अनित्यत्वे याकस्मिका वा, सहेतुत्वेऽपि यद्येषां नित्यो हेतुर्भवेत्, कार्योऽपि वा यद्यसौ न ज्ञायेत, ज्ञातस्य वाऽस्य शमनोपायो यदि न ज्ञायेत, उपायः ज्ञातोऽपि वाऽनुष्ठातुमसौ यदि न शक्येत, तदा क एवैतानुच्छिन्द्यात् ? किन्तु नाकस्मिका न नित्यास्ते न नित्याज्ञातहेतुकाः । नाज्ञातशमनोपाया न चाशक्यप्रतिक्रियाः ॥ न हि दोषाणामात्मस्वरूपवत् नित्यत्वम्, उपजननापायधर्मकत्वेन मिथ्याज्ञानं च प्रसवकारणमेषामवधृतमिति नाकस्मिकत्वमविनाशिहेतुकत्वमज्ञातहेतुकत्वं वा । मिथ्याज्ञानस्य च सम्यग्ज्ञानं प्रतिपक्षः । प्रतिपक्षभावनाभ्यासेन च समूलमुन्मूलयितु शक्यन्ते दोषा इति नाज्ञातप्रतीकारत्वं तेषाम् । उक्तं च केनचित् सर्वेषां सविपक्षत्वान्निर्हासातिशयाश्रितात् । सात्मभावात् तदभ्यासाद्धीयेरन्नासवाः क्वचित् ॥ इति " Jain Education International [પ્રમાળવાતિ રૂ.૨૨૦] 39. ‘ક્લેશાનુબ ધને લીધે' એમ તમે જે કહ્યું તે પણ સ્થિર નિશ્ર્ચયરૂપ નથી, કારણુ કે પ્રતિપક્ષભાવના વગેરે વડે કલેશેને ઉપશમ કરવા સહેલાઇથી શકય છે. જો દોષો નિત્ય હોય કે અનિત્ય હોવા છતાં આકસ્મિક હાય, જો દોષોના ઉત્પાદક હેતુ હાવા છતાં તે હેતુ નિત્ય હાય, જો દોષોના ઉત્પાદક હેતુ કાર્ય (=અનિત્ય) હોવા છતાં એ જ્ઞાત ન થતા હાય, જે તે હેતુ જ્ઞાત હાવા છતાં તેનાં શમનને ઉપાય જણાતા ન હોય, જો તેના શમનનેા ઉપાય જ્ઞાત હોવા છતાં એનું અનુષ્ઠાન શકય ન હાય તા કોણુ ષોના ઉચ્છેદ કરી શકે ! પરંતુ દેષા આકસ્મિક નથી, નિત્ય નથી, તેમના ઉત્પાદક હેતુએ સદા અજ્ઞાત નથી, તેમને શમા વવાના ઉપાયે પણ અજ્ઞાત નથી અને તેમની પ્રતિક્રિયા અશકય નથી, જેમ આત્મસ્વરૂપ નિત્ય છે તેમ દોષો નિત્ય નથી કારણ કે તે ઉત્પત્તિ-વિનાશધવાળા ગૃહીત છે, અને મિથ્યાજ્ઞાન એમની ઉપત્તિનું કારણ છે એમ નિશ્ચિતપણે જાણ્યુ` છે, એટલે દોષો આકસ્મિક ग्रहणात् । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy