SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર ચોથે આશ્રમ સંભવ હોઈ એક્ષપ્રાપ્તિના ઉપાયને અભ્યાસ સંભવે છે 37, આમ વર્ણની જેમ ચાર આશ્રમો પણ પ્રત્યક્ષોપદેશથી સિદ્ધ હેઈ, ચેથા આશ્રમવાળાઓને મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત તત્ત્વજ્ઞાન અને ભાવનાના અભ્યાસને અવસર સંભવિત હેવાથી આ જગ-મરવચન કર્મપ્રશંસામાત્ર પર જ રહે છે. વળી, જરાને લીધે કે મૃત્યુને લીધે એમાંથી એ મુક્ત થાય છે' એ વચન તો જરાને કારણે કમ ત્યાગ કરવાની અનુજ્ઞા આપતું હોવાથી તે (કર્મત્યાગ) જ ચેથા આશ્રમને અવસર છે એમ જણાય છે એટલે જ કહ્યું છે કે “ગૃહસ્થ જ્યારે પિતાને કરચલીઓવાળો અને પળિયાંવાળો દેખે અને દીકરાના દીકરાને દેખે ત્યારે તે અરણ્યમાં જઈ સમ્યપણે રહે' મનુસ્મૃતિ ૬ ૨] અન્યથા “મૃત્યુથી જ તેમાંથી મુક્ત થાય છે' એમ અહીં કહ્યું હતું, પણ તેમ કહ્યું નથી. તેથી, વૃદ્ધાવસ્થાને ઉચિત એવા ચતુર્થ આશ્રમને અનુમતિ આપવામાં આવી છે. 38. તeતુ વા વાઘેલાશા | સૂનો પૂરવણાયસ્થાશ્રમવતુeममनपेक्ष्यैव मोक्षाधिकार आख्यातः । यथोक्तं 'ब्रह्मचर्यादेव प्रव्रजेत्' इति । अत एव द्विविधो ब्रह्मचारी भवति - उपकुर्वाणो नैष्ठिकश्च । तत्रोपकुर्वाणको यो ब्रह्मचर्यमनुभूय गृहस्थाश्रममनुभवति । स चापरिपक्वकषायोऽनुपशान्तरागः । तमेव प्रतीदमुच्यते - अनधीत्य द्विजो वेदाननुत्पाद्य च सन्ततिम् । अनिष्ट्वा चैव यज्ञैश्च मोक्षमिच्छन् व्रजत्यधः ।। [मनु०अ०६श्लो०३७] इति यस्तु परिपक्वकषायः स नैष्ठिक एव ब्रह्मचारी भवति, न गृहस्थाश्रम प्रतिपद्यते । गृहस्थोऽपि परिपक्वकषायो वानप्रस्थाश्रममुल्लध्य यतित्वेऽधिक्रियते । થોશમ્ , “પૃહાત્ વનાત્ વા પ્રત્રનેત’ તિ - केचित् तु कर्मफलाभिसन्धिरहितस्य कर्तव्यमिति कर्म कुर्वतः क्षीणरागस्यात्मविदो गृहस्थस्यापि मोक्षमाचक्षते । यथाऽऽह याज्ञवल्क्यः न्यायार्जितधनस्तत्त्वज्ञाननिष्ठोऽतिथिप्रियः । શ્રાદ્ધક્ વેવિઘાવિદ્ ગૃહથોડ વિમુરાતે 1 રૂતિ | तस्माद् ऋणानुबन्धादपवर्गाभाव इत्ययुक्तम् । 38. વૃદ્ધાવસ્થા તે બાજુએ રહે, જુવાન પણ જો તેના કષા પરિપકવ થઈ ગયા હેય તે ચાર આશ્રમના ક્રમની અપેક્ષા રાખ્યા વિના જ મોક્ષના અધિકારને પામે છે એમ કહેવામાં આવ્યું છે જેમકે કહ્યું છે કે બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધે જ તે પ્રવજ્યા લે છે.” એટલે જ બ્રહ્મચારી બે પ્રકારને હેય છે – ઉપર્વાણ અને નૈષ્ઠિક તેમાં ઉપકુણ બ્રહ્મ ચારી એ છે જે બ્રહ્મચર્યાશ્રમ અનુભવી પછી ગૃહસ્થાશ્રમ અનુભવે છે, અને તેના કષાય અપકવ હોય છે અને રાગ અનુપશાન્ત હેય છે. તેને અનુલક્ષીને આ કહ્યું છે કે વેદનું અધ્યયન કર્યા વિના, સતતિને ઉત્પન્ન કર્યા વિના અને યોને કર્યા વિના મોક્ષ ઇતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy