SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ ગેલક જ ચક્ષુરિન્દ્રિય છે એ પૂર્વપક્ષ અને તેનું ખંડની _22. શંકાકાર – ગેલકમાં ચિકિત્સા આદિને પ્રયોગ થતો હોવાથી અને ગોલકના ગુણ-દેણ અનુસાર વિષયના જ્ઞાનમાં ગુણ-દેવ આવતો હોવાથી ગેલક જ ચક્ષુરિન્દ્રિય બને. ન જણાતા તેજને કેમ ઇન્દ્રિય કહેવામાં આવે છે ? તેજ વેગવાન દ્રવ્ય હોય તે પણ ચક્ષુ ખુલતાં જ એકાએક લાખ પેજને દૂરના સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને તેજ કેવી રીતે ગ્રહી શકે? અથવા તે નયનનું બિચારું અલ્પ તેજ ચારે બાજુ પ્રસરતા, સકલ ભુવનમાં ફેલાયેલા પ્રભાવવાળા વિપુલ સૂર્ય તેજથી પિતાની ગતિમાં રૂકાવટ પામે, પરિણામે આ રીતે તે આપણને સૂર્યનું દર્શન ન થાય. વળી ચહ્ન તેજસ દ્રવ્ય છે એ પક્ષને સ્વીકારી તમે કાચ, અભ્રપટલ, સ્ફટિકથી અન્તરિત પદાર્થના ચાક્ષુષ પ્રત્યક્ષનું સમર્થન કેવી રીતે કરશો ? તેથી હે સજજન ! શક્તિવિશેષથી યુક્ત ગેલક જ ચક્ષુરિન્દ્રિય છે એમ સ્વીકારો. 23. उच्यते । न खलु भवदनुशासनेन युक्तिविरुद्धमर्थमभ्युपगच्छामः । प्राप्यकारि हि कारकं दृष्टम् । कृष्णसारपक्षे च कुतः प्राप्यकारित्वम् ? ,शक्तिरपि कल्प्यमाना निराश्रया न परिकल्पनीयैवेति तदाश्रयचिन्तायां · न गोलकमात्रमाश्रयो भवितुमर्हति, अप्राप्यकारित्वप्रसङ्गात् इति तदधिकरणं तेज एव शक्तेराश्रयो भवेत् । 23. નાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. અમે તમારા હુકમથી યુક્તિવિરુદ્ધના અર્થને સ્વીકાર નહિ કરીએ. કારકને અમે પ્રાયકારી દેખ્યું છે. હવે કીકી ચક્ષુ છે એ પક્ષમાં ચક્ષુની પ્રાયકારીતા ક્યાંથી ઘટશે ? શક્તિની કલ્પના કરે તે પણ શક્તિને નિરામય તે ન કલ્પવી જોઈએ. એટલે શકિતના આશ્રયને વિચાર કરવો જોઈએ. તે વિચારણામાં ગોલકમાત્ર તેને આશ્રય બનવાને લાયક નથી, કારણ કે તેમ માનતાં ચક્ષુરિન્દ્રિય અપ્રાયકારી બની જવાની આપત્તિ આવશે. તેથી, ગોલકના અદ્ધિકરણભૂત તેજ જ શક્તિને આશ્રય બને. 24. નનું ૨ પ્રાથવિમેવ વિષે વર્તતે | તદ્ધિ રસનસ્પનયો: વેવસ્ટमवलोक्यते लोके । चक्षुःश्रोत्रो तु दूरदेशव्यवस्थितविषयग्राहिणी कथं प्राप्यकारिणी स्याताम् ? घ्राणं तु त्रिटिकानिकटनिहितपदार्थगन्धमपि गृह्णाति; दूरतोऽपि च प्रचलदनिलबलवेल्लितफुल्लमल्लिकादिसौरभमुपलभते । त्रिपुटिकोपकण्ठटौकितेनापि द्रव्येण न तस्य सन्निकर्ष इति तदप्यप्राप्यकार्येव । तस्माच्छक्तिविशेषणमधिष्ठानमेव तत्तदिन्द्रियमिति गृह्यताम् । उत्सृज्यतां प्राप्यकारित्वपक्षः । चक्षुषि च चन्द्रावग्रहादिग्राहिणि नितरां प्राप्यकारित्वमयुक्तमेव । _24. શંકાકાર – પ્રાયકારીત્વ વિચારણીય છે. લેકમાં તો કેવળ રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની પ્રાયકારીતા દેખાય છે. ચક્ષુરિન્દ્રિય અને શ્રેગ્નેન્દ્રિય તે દૂર દેશમાં રહેલા વિષયનું ગ્રહણ કરે છે. એટલે તે કેવી રીતે પ્રયકારી બને ? ધ્રાણેન્દ્રિય તો નાક પાસે રાખેલા પદાર્થની ગંધને પણ ગ્રહણ કરે છે અને વાતા પવનને બળે હાલતા વિકસિત મહિલકાપુષ્પની સુગંધને પણ તે દૂરથી ગ્રહણ કરે છે. નાક પાસે લવાયેલા દ્રવ્ય સાથે પણ ઘાણેન્દ્રિયને સન્નિક નથી, એટલે તે અપ્રાપ્યકારી જ છે. તેથી શક્તિથી વિશિષ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy