SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ ઈન્દ્રિોને ભૌતિક માનતાં તેમનું પ્રાયકારીવ કેવી રીતે ઘટશે ? બની શકે. ] દૂર રહેલાં વિષયની બાબતમાં ભૌતિક ઈન્દ્રિયે પ્રાયકારી કેવી રીતે બને ? આલંકારિક ઈન્દ્રિય તે વ્યાપક છે, વિષયાકાર પરિણામને પામેલી ઈન્દ્રિયવૃત્તિ વૃત્તિમાન ઇન્દ્રિયથી અભિન્ન હોવાથી ઇન્દ્રિયનું પ્રાયકારીત્વ સંભવે છે જ, એટલે ઇન્દ્રિય પ્રાયકારી છે એ વચન સુવચન છે. વળી, મહાપરિમાણ અને અણુપરિમાણનું ગ્રહણ ઈન્દ્રિયોને આલંકારિક માનતાં ઘટે છે, ભૌતિક માનતાં ઘટતું નથી. ઇન્દ્રિ ભૌતિક હેય તે ઇન્દ્રિયના પરિમાણુ જેટલા પરિમાણવાળા વિષયને જ તે ગ્રહણ કરે. પરંતુ ચક્ષુના ગલકના પરિમાણથી અધિક પરિમાણવાળા પટ પિટર વગેરેનું ગ્રહણ ચક્ષુ કરે છે અને ઓછા પરિમાણવાળા, વડના ટેટાના બીજ આદિનું ગ્રહણ પણ તે કરે છે. તે કારણે પણ ઈદ્રિયો ભૌતિક નથી ઉપરાંત, ભૌતિક દીપ વગેરે બીજાને પ્રકાશિત કરતાં પિતાને પણ પ્રકાશિત કરે છે એ આપણે દેખીએ છીએ. એ જ રીતે ભૌતિક ઈન્દ્રિય પણ પટ આદિના સ્વરૂપને પ્રકાશિત કરતાં પિતાના રૂપને પણ પ્રકાશિત કરે. પરંતુ ઇન્દ્રિયે પિતાના રૂપને પ્રકાશિત કરતી નથી. એ કારણે પણ ઇન્દ્રિયે ભૌતિક નથી. 21. अत्राभिधीयते । यत् तावत् प्राप्यकारित्वं भौतिकत्वपक्षे नावकरपते इति जस्पितवानसि तत् मन्ये त्वया गोलकमेव चारिति चेतसि गृहीतम् , अन्यथा कथमित्थमकथयिष्यः १ स चायमायुष्मतो महान् भ्रमः । न खलु कृष्णसारं चक्षुः, तद धिकरणं तु तेजश्चक्षुः । तच्च वेगवद्रव्यत्वाद् दूरमपि प्रसरतीति कोऽस्य प्राप्यकारितायां प्रमाद: ? 21. નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ભૌતિકત્વપક્ષમાં ઇન્દ્રિયનું પ્રાય. કારીપણું ઘટતું નથી એમ તમે જે કહ્યું તે બાબતે અમને લાગે છે કે તમે મનમાં એવું ધાર્યું છે કે ગેલક જ ચક્ષુરિન્દ્રિય છે. અન્યથા તમે આવું કેમ કહે છે તે આપ આયુધ્યાનને મોટો ભ્રમ છે ખરેખર કીકી ચક્ષુરિન્દ્રિય નથી પરંતુ તેના આશ્રયભૂત તેજ ચક્ષુરિન્દ્રિય છે અને તેજ વેગવાળું દ્રવ્ય હેઈ દૂર દૂર પણ પ્રસરે છે, એટલે એની પ્રાપ્યકારી માનવામાં પ્રમાદ કેવો =ભૂલ કેવી ?) 22, ननु गोलके चिकित्सादिप्रयोगात् गोलकगुणदोषानुवर्तित्वाच्च विषयोपलब्धेर्गोलकमेव चक्षुः स्यात् । अनुपलभ्यमानं च तेजः कथमिन्द्रियमुच्यते ? कथं च तेजसा वेगवताऽपि सहसैव विस्फारिते चक्षुषि योजनशतसहस्रव्यवहितसितकरतरणितारकादि ग्रहीतुं शक्यते ? कथं वा तदल्पकं वराकं नायनं तेजः समन्ततः प्रसरता सकलभुवनप्रथितप्रभावेन महीयसापि मिहिरमहसा न प्रतिहतगति भवेदिति भास्करदर्शनमित्थं न सम्पद्यते । तेजःपक्षे च काचाभ्रकपटलस्फटिकान्तरितपदार्थोपलब्धिः कथं समर्थेत । तस्माद् वरं शक्तिविशेषयुक्तं गोलकमेव साधो ! चक्षुरभ्युपगच्छेति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy