SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ઈન્દ્રિયે ભૌતિક છે પદનું ગ્રહણ લક્ષણને નિશ્ચય કરવા માટે છે તેમ પ્રસ્તુત સૂત્રમાં “ભૂતપદનું ગ્રહણ લક્ષણને માટે નથી પણ તે લક્ષણને નિશ્ચય કરવા માટે છે. ઇન્દ્રિય તે તે ભૂતની બનેલી હોય તે જ રૂપ આદિ તિપિતાના વિષયનું ગ્રહણ કરવું એ ઈન્દ્રિયેનું લક્ષણ નિર્વાહ પામે, અન્યથા ન પામે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ આ ભૂતે ઈન્દ્રિના સમવાયીકારણે (=ઉપાદાન રણે) છે. આ પાંચ ભૂતેમાંથી યથાક્રમ ઘાણ, રસન, ચક્ષુ, સ્પર્શન અને શ્રેત્ર આ પાંચ ઇન્દ્રિયે ઉત્પન્ન થાય છે. 'ભૂત ઇન્દ્રિયની પ્રકૃતિ છે એની વ્યાખ્યા ભૂત ઇન્દ્રિયને સ્વભાવ છે એવી કરીએ તો તે પાંચે ઈન્દ્રિમાં ભૂતપ્રકૃતિવ સંભવે છે. ભૂતકારણતા તે શ્રેત્ર સિવાય અન્ય ચારમાં તે તે રીતે જ અર્થાત મુખ્યર્થમાં જ સંભવે છે, પરંતુ શ્રેત્રની બાબતમાં શ્રેત્ર પિતે કર્ણશષ્ફલિથી ઘેરાયેલે આકાશને ભાગ છે એ અભિપ્રાયથી ગૌણાર્થમાં વ્યવહારથી તેની ભૂતકારણકતાનું સમર્થન કરવું જોઈએ. આમ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયે પિતાના રૂપ આદિ વિષયને ગ્રહણ કરવાને માટે ઉત્સાહ કરે છે, એટલે તે તેમનું લક્ષણ સિદ્ધ થાય છે માટે, “ભૂતોમાંથી [ઉત્પન્ન થયેલી છે?] એમ સૂત્રમાં કહ્યું છે. 20. तत्रौतत् परीक्षणीयं वर्तते-किं भौतिकानामिन्द्रियाणां स्वविषयग्रहणकरणत्वमुतान्यथेति ? एवं हि साङ्ख्याः संप्रवदन्ते आहङ्कारिकाणीन्द्रियाण्यर्थं साधयितुमहन्ति, नान्यथा । तथा हि-कारकं कारकत्वादेव प्राप्यकारि भवति । भौतिकानि चेन्द्रियाणि कथं प्राप्यकारीणि दूरवर्तिनि विषये भवेयुः ? आहङ्कारिकाणां तु तेषां व्यापकत्वाद्विषयाकारपरिणामात्मिका वृत्तिवृत्तिमतोऽनन्या सती सम्भवत्येवेति सुवचं प्राप्यकारित्वम् । अपि च महदणुग्रहणमाहङ्कारिकत्वे तेषां कल्पते, न भौतिकत्वे । भौतिकत्वे हि यत्परिमाणं ग्रहणं तत्परिमाणं ग्राह्यं गृह्णीयात् , अस्ति च गोलकादधिकपरिमाणस्य पटपिठरादेओहणं, हीनपरिमाणस्य च वटधानादेः । अतोऽपि न भौतिकानीन्द्रियाणि । भौतिकानामपि दीपादीनां परं प्रकाशयतां स्वात्मप्रकाशकत्वमपि दृष्टम् । एवमिन्द्रियाण्यपि पटादिस्वरूपं प्रकाशयन्ति स्वरूपमपि प्रकाशयेयुः । न च प्रकाशयन्तीत्यतोऽपि न भौतिकानि । 20. શંકા કાર– આ પરીક્ષણીય છે કે સ્વવિષયને ગ્રહવામાં કરણત્વ ભૌતિક ઇન્દ્રિયોનુ છે કે અભૌતિક ઈન્દ્રિયનું ? સાંખે આમ કહે છે – આહંકારિક ઈદ્રિય અર્થને જાણવાને પાત્ર છે, અન્યથા તે પાત્ર નથી (અર્થાત ભૌતિક ઈન્દ્રિયે અને જાણવાને પાત્ર નથી.) તે આ પ્રમાણે – કારક કારકપણાને કારણે જ પ્રાયકારી બને છે. [અર્થાત કરકને સ્વભાવ જ એવો છે કે તે પ્રાયકારી હેય જ. ઈન્દ્રિો કારક ઈ પ્રાયકારી હેવી જોઈએ જ. પરંતુ ઇન્દ્રિયે જે ભૌતિક હોય તો તેઓ પ્રાકારી ન બની શકે. આમ ઈન્દ્રિય કારક હોઈ તેમણે પ્રાયકારી હેવું જોઈએ પણ જો તેઓ ભૌતિક હેય તે તેઓ પ્રયકારી ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy