SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિયોને હેય તરીકે ભાવવી જોઈએ ૨૫૩ कारणं श्रोत्रम् । तच्चाकाशैकदेशत्वादनाश्रितमपि कर्णशष्कुल्यधिष्ठानमुच्यते । तदेवं विशेषलक्षणानि पञ्च पञ्चानामुक्तानि भवन्ति । 17. ખરેખર તે ઇન્દ્રિય સમવાય સંબધથી પિતાના અવયવોમાં રહે છે, તેમ છતાં તેમને ત્રિપુટિકા વગેરેમાં આશ્રય કરતી કહી છે તે તે કેવળ આશ્રયત્વની અપેક્ષાએ અને નહિ કે સમવયિત્વની અપેક્ષાએ. [જેનામાં સમવાય સંબંધથી કોઈ રહેતું હોય તેને સમવાયી કહેવામાં આવે છે અને જે રહેતું હોય તેને સમવેત કહેવામાં આવે છે.] જેનાથી સંભળાય છે તે શ્રેગ્નેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે, તેથી શબ્દના જ્ઞાનનું અસાધારણું કારણ શ્રેગેન્દ્રિય છે. શ્રેત્ર આકાશને જ એક ભાગ હોવાથી અનાશ્રિત છે, છતાં કર્ણશક્િલીને તેનું અધિષ્ઠાન કહેવામાં આવેલ છે. આમ પાંચ ઈન્દ્રિયોનાં પાંચ વિશેષલક્ષણ અમે જણાવ્યાં. 18. तानीमानीन्द्रियाणि स्वविषयग्रहणान्यात्मनो भोगसाधनत्वात् संसारकारणानीति हेयतया भावयितव्यानि । तथा भाव्यमानानि निर्वेदोत्पादनादिद्वारेणापवर्गाय कल्पयिष्यन्ते इति 1 | 18. पातपाताना विषयानु ह! श्वानु सक्षण धरावती ४न्द्रियो, भोगनु સાધન હેઈ, સંસારનાં કારણે છે, એટલે તેમને હેય તરીકે ભાવવી જોઈએ. એ પ્રમાણે તેમને ભાવતાં નિર્વે આદિને ઉત્પન્ન કરીને તે દ્વારા તેઓ અપવગને અપાવવા સમર્થ मन छ. 19. 'भूतेभ्यः' इति किमर्थम् ? उक्तं हीन्द्रियाणां स्वविषयग्रहणलक्षणत्वम् । तत्र न भूतग्रहणं लक्षणार्थम् , अपि तु तद्विनिश्चयार्थम् यथा 'आप्तोपदेशः शब्दः' इत्यत्राप्तग्रहणं लक्षणविनिश्चयार्थम् । स्वस्वविषयोपलब्धिलक्षणत्वं हीन्द्रियाणां भूतप्रकृतित्वे सति निर्वहति, नान्यथेति । तानि पुनरिन्द्रियकारणानि पृथिव्यप्तेजोवायुराकाशमिति भूतानि । भूतेभ्यः पञ्चभ्यो यथासङ्ख्यं घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि पञ्चेन्द्रियाणि भवन्ति । भूतप्रकृतित्वमिति भूतस्वभावत्वं व्याख्यायमानं पञ्चस्वपि सम्भवति । भूतकारणकत्वं त्वन्येषु चतुर्ध्वपि तथैव, श्रोत्रे तु कथञ्चित कर्णशष्कुल्यवच्छिन्ननभोभागाभिप्रायेण व्यवहारतः समर्थनीयम् । एवं भोतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमधिगन्तुमुत्सहन्त इति तल्लक्षणत्वमेषां सिंध्यतीति । अतो 'भूतेभ्यः' इत्युक्तम् । 19. ४२ - भूतोमाथी [उत्पन्न ययेशी छे]' मेम शा भाटे तमे यु ? યાયિક – એમ કહ્યું કારણ કે પિતા પોતાના વિષયને ગ્રહો એવું ઇન્દ્રિયનું લક્ષણ કર્યું છે. જેમ “આતને ઉપદેશ શબ્દ છે ન્યાયસૂત્ર ૧.૧.૭]એ સૂત્રમાં “આપ્ત' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy