SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ચક્ષુ વગેરે ઈન્દ્રિયેનાં વિશેષલક્ષણ છે જ. અન્ય દાર્શનિકોએ કહેલ કમેન્દ્રિયોને નિષેધ કરીને તે દ્વારા આ અભિવ્યવિભાગને હવે પછી અમે પુરવાર કરીશું. 15. विशेषलक्षणानि तु पञ्चानां पञ्च समाख्यानिर्वचनसामर्थ्यात् प्रमाणवदवगन्तव्यानि । जिघ्रत्यनेनेति घ्राणं गन्धं गृह्णातीति गन्धोपलब्धावसाधारणं कारणं घ्राणं, रसयत्यनेनेति रसनं रसं गृह्णातीति रसोपलब्धावसाधारणं कारण रसनम् । चष्टेऽनेनेति चक्षः रूपं पश्यतीति रूपोपलब्धावसाधारणं कारणं चक्षुः ईक्षणं लोचनं तदुच्यते । स्पशत्यनेनेति स्पर्शनं स्पर्श गृह्णातीति स्पर्धापलब्धावसाधारणं कारणं स्पर्शनम् । 15. પ્રમાણેના વિશેષલક્ષણોની જેમ ઇન્દ્રિયના વિશેષલક્ષણ પાંચ ઈદ્રિના પાંચ નામોની વ્યુત્પત્તિ ઉપરથી જાણી લેવા જોઈએ જેનાથી સુંધવામાં આવે છે તે ઘણુ ગંધને ગ્રહણ કરે છે, તેથી ગંધના જ્ઞાનનું અસાધારણ કારણ. ઘણું છે. જેનાથી રસને અનુભવ થાય છે તે રસનેન્દ્રિય રસને ગ્રહણ કરે છે તેથી રસના જ્ઞાનનું અસાધારણું કારણ રસનેન્દ્રિય છે જેના વડે દેખાય છે તે ચક્ષુ રૂપને દેખે છે, તેથી રૂપના જ્ઞાનનું અસાધારણ કારણ ચક્ષુ છે, તેને દક્ષિણ કે વેચન પણ કહેવામાં આવે છે. જેના વડે સ્પર્શ કરવામાં આવે છે તે સ્પશનેન્દ્રિય સ્પશને ગ્રહણ કરે છે, તેથી સ્પશના જ્ઞાનનું અસાધારણ કારણ પર્શનેન્દ્રિય છે. ___16. स्पर्शनमिति वक्तव्ये त्वग्ग्रहणमुपचाराद् मञ्चाः क्रोशन्तीतिवत् तदधिष्ठानं दर्शयितुम् । यथा त्रिपुटिकाधिष्टानं घ्राणं, जिह्वाधिष्ठानं रसनं, गोलकाधिष्ठानं चक्षुः, તથા સારવાધિષ્ઠાને સ્પર્શન, શિરચયાપાજીë પરમાત | વનતિ च न बाह्यमेव चर्म केवलमुच्यते अपि तु सकलशरीरव्यापि, तुहिनकणशिशिरसलिलपानसमये अन्तर्हृदयेऽपि शीतस्पर्शीपलम्भादिति । 06. જેમ “મંચસ્થ બાળક રડે છે એમ કહેવાને બદલે મંચે રડે છે એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે રડનારનું અધિકાન મંચ છે એ દર્શાવવું, તેમ સ્પશનેન્દ્રિય” એમ કહેવું જોઈએ ત્યારે ત્વચા' એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે સ્પર્શનેન્દ્રિયનું અધિકાન ત્વચા છે એ દર્શાવવું જેમ ધ્રાણેન્દ્રિયનું અધિકાન ત્રિપુટિકા (=ત્રિકોણાકાર રચના) છે, રસનેન્દ્રિયનું અધિષ્ઠાન જીભ છે, ચક્ષુરિદ્રયનું અધિષ્ઠાન ડોળો છે તેમ સ્પર્શનેન્દ્રિયનું અધિષ્ઠાન ત્વચા છે, કારણ કે મસ્તકથી માંડી પગના અંગૂઠા સુધી સ્પર્શને અનુભવ થાય છે. ત્વચાને અર્થ કેવળ બાહ્ય ચામડી જ નથી પરંતુ સકલ શરીરમાં વ્યાપ્ત ચામડી છે, કારણ કે બરફના ગાંગડા નાખવાથી ઠંડા થયેલા પાણીને પીતી વખતે અંદર હૃદયમાં પણ શીતસ્પર્શને અનુભવ થાય છે. 17. स्वावयवसमवायित्वे चेन्द्रियाणां त्रिपुटिकाद्याश्रयत्वमाश्रयत्वमात्रापेक्षयोच्यते, न समवायित्वादिति । शणोत्यनेनेति श्रोत्र, शब्दं गृह्णातीति शब्दोपलब्धावसाधारणं Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy