SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયની પ્રાયકારિતા ૨૫૭ અધિષ્ઠાન જ તે તે ઈન્દ્રિય છે તેમ તમે સ્વીકારો, પ્રાયકારીતાને પક્ષ છોડી દે. ચન્દ્ર, સૂર્ય, પ્રહ વગેરેને ગ્રહણ કરનારી ચક્ષુને પ્રાયકારી ગણવી એ તે સદંતર અગ્ય જ છે. 25. અત્રો તે , ન ઘાઘજારિત્વમુન્નથું રાવનમ: | કારત્વમેવ હિં तथा सत्येषामुत्सृजेम । कारकं चाप्राप्यकारि चेति चित्रम् । अदृष्टमपि कारकमात्मनो व्यापकत्वात् तवृत्ति धर्मादिकं न अप्राप्यकारि भवेत् , किमुत दृष्टं चक्षुरादि कारकमिति ? अप्राप्यकारित्वे च शक्तेरविशेषात् कुड्यादिव्यवहितमपि वस्तु चक्षुषा દત | તત્ર કાર્યાનુપટ્ટમાન રા: વણતે રૂતિ વેત, િશm; mતે ? ! 25. નૈવિક – આને ઉત્તર અમે આપીએ છીએ. અમે પ્રાયકારીતાને છોડી શકીએ નહિ. એમ કરીએ તે અમે કારકતાને જ છેડી દીધી ગણાય. કારક હોય અને છતાં અપ્રાયકારી હેય એ તે વિચિત્ર ગણાય. આત્મા વ્યાપક હે ઈ તેમાં સમવાય બંધથી રહેતા ધર્મ આદિ અદષ્ટ કારક પણ અપ્રાકારી ન હોય તે પછી ચક્ષુ આદિ દષ્ટ કારક અપ્રાપ્યકારી કયાંથી હોય? ચક્ષુ અપ્રાપકારી હોય તે તેનામાં અપ્રાપ્ત (=અસનિકૃષ્ટ) બધી વસ્તુઓને ગ્રહણ કરવાની શક્તિ સભાનપણે હેઇને ભીંત વગેરેથી વ્યવહિત વસ્તુને પણ ચક્ષુ દેખે, ભીતિ વગેરેથી વ્યવહિત વસ્તુના દશનરૂપ કાર્યની અનુપલબ્ધિ ઉપરથી ત્યાં શકિતને કલ્પવામાં નથી આવતી એમ જે તમે કહે તે અમે કહીશું કે તે પછી શક્તિની કલ્પના જ તમે શા માટે કરે છે ? 26. લૈિં તેર રૂતિ ? તેન:શwધારણાયાં તેનો વ્યવાત વ્યવધાનાधनुगुणम् , अमूर्तायास्तु शक्तेय॑वधानमबाधकं भवेदिति तेज एवेन्द्रियं कल्पनीयं न ત્તિ, મિપિછાનં વા | 26. શંકાકાર - ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી કલ્પના તમે કેમ કરે છે ? તે ધારણનું શું પ્રજન છે ]. નૈયયિક – ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી ધારણું અમે કરીએ છીએ કારણ કે તેજ દ્રવ્ય હેઈ, તે વ્યવધાન વગેરેને અનુકૂળ છે, અર્થાત વ્યવધાન વગેરેને કારણે ચક્ષુ વિષયનું ગ્રહણ કરી શકતી નથી, જ્યારે શકિત તે અમૂર્ત હાઈ વ્યવધાન વિષયગ્રહણમાં બાધક ન બને; એટલે તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એમ કલ્પવું જોઈએ અને નહિ કે શક્તિ કે શકિતયુક્ત અધિષ્ઠાન ચક્ષુરિન્દ્રિય છે એમ. 27. प्राप्यकारिता च श्रोत्रस्य तावत् वीचीसन्तानसदृशशब्दपरम्परारम्भणद्वारेण दर्शिता शब्दाधिकरणे । घ्राणस्यापि समीरणान्दोलितकुन्दलतादिप्रसृततत्परमाणुनिकराधिकरणगन्धग्रहणात् प्राप्यकारिता । न च परमाणूनामपसर्पणे द्रव्यपरिक्षयाद्याशङ्कनीयं, भूयस्त्वात् परमाणूनाम् । अत एव गन्धद्वारकतद्व्य सम्पर्कदोषनिर्हरणांय प्रायश्चित्तमशुचिद्रव्यघ्राणे समामनन्ति । ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy