SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વિતાભિધાનમાં અન્ય પદો વ્યર્થ નથી यद्येकैकस्यैव पदस्य व्यापारः । यथा हि बाह्यानि कारकाणि काष्ठादीनि सर्वाण्ये व पाके व्याप्रियन्ते, यथा च शिविकाया उद्यन्तारः सर्वे शिबिकामुद्यच्छन्ति, यथा त्रयोऽपि ग्रावाण उखां बिभ्रति, तथा सर्वाण्येव पदानि वाक्यार्थमवबोधयन्ति । तदिदमन्विताभिधानम् । अन्यानन्वितनिष्कृष्टस्वार्थपर्यवसायित्वे हि सति न सर्वेषां वाक्यार्थव्यापारः स्यात् । 145. અભિહિતાવ્યવાદી–તમે વાક્ય કોને કહો છો ? અન્વિતાભિધાનવાદી – જે પદે ભેગા મળીને એક અર્થનું અભિધાન કરે તે પદો વાકય છે એમ વાક્યવિદ કહે છે. ત્યાં આ પદસમૂહ એક અર્થવાળા હોય છે. જે એક એક પદને અલગ અલગ વ્યાપાર સર્વત્ર થતો હોય તે પદે ભેગા મળી આ પ્રમાણે એક અર્થનું અભિધાન ન કરે. જેમ બાહ્ય કારકે કાક વગેરે બધાં જ ભેગા મળી એક પાકરૂપ કાર્યને ઉત્પન્ન કરવા વ્યાપાર કરે છે, જેમ બધા પાલખી ઉચકનારાઓ સાથે મળીને પાલખી ઉચકે છે, જેમ ત્રણે પથરા સાથે મળીને હાંડલીને ધારણ કરે છે તેમ બધાં જ પદે સાથે મળીને એક વાક્યર્થને બોધ કરાવે છે. આ અન્વિતાભિધાન છે. બીજા પદાર્થો સાથે અનન્વિત (= અસંસૃષ્ટ), નિકૃષ્ટ (abstracted) એવા પિતાના અર્થમાં જ પદે પર્યવસાન પામતા હોય તે તે બધાં પદોને એક વાક્યર્થનું અભિધાન કરવામાં વ્યાપાર ન થાય. 186. नन्वेवमेकैकस्य कृत्स्नकारित्वे सत्येकस्मादेव कृत्स्नसिद्धेः पदान्तरोच्चारणं व्यर्थमित्युक्तम् । नैतत् , पदान्तरेण विनैवैकस्मात् कृत्स्नकार्यसम्पत्त्यभावात् । 146. અભિહિતાવયવાદી – આમ એક એક પદ કૃમ્નકારી (અર્થાત વાગ્ધાર્થનું અભિધાન કરનાર) હતાં એક જ પદથી કૃની (અર્થાત્ વાક્યર્થની) સિદ્ધિ થઈ જવાથી બીજાં પદેનું ઉચ્ચારણ વ્યથ થઈ જાય એમ અમે અગાઉ જણાવ્યું છે. અનિવતાભિધાનવાદી – ના, એવું નથી, બીજાં પદે વિના જ એક પદથી કૃત્ન કાર્ય (વાકાર્યાભિધાન રૂપ કાય) સંપન્ન થતું નથી. 147. ન તહેંવં શાસ્ત્રાતિ , મૈવમ્ , નાન્તव्यापारपतितत्वाद् एकैकस्मिन् सति कृत्स्नफलपर्यन्तो व्यापारो निर्वर्तते, एकैकेन विना न निर्यर्तते, इत्येवमेकैकं कृत्स्नकारि भवति । 147. અભિહેતાન્વયવાદી – જે એમ હોય તે એક પદ કૃત્નકારી નથી. * અન્વિતાભિધાનવાદી – એવું નથી, એક એક પદ કૃત્ન ફળ (વાક્યાર્થરૂપ ફળ) પર્યત થતા વ્યાપારમાં ફાળો આપે છે; એક એક પદ હેતાં કૃત્ન ફળ (વાક્યાથરૂપ ફળ) પર્વતને વ્યાપાર પાર પડે છે, એક એક પદ વિના તે વ્યાપાર પાર પડતો નથી, એ અર્થમાં એક એક પદ કૃસ્તકારી બને છે. 148. નન્નેવં તëિ સમુદ્રાય વર્તા મવતુ, ક્રિ સમુદ્રાથિમ: ? તતશ્ચ तदेवायातं निरवयवौ वाक्यवाक्यार्थाविति । नैतद्यक्तम् , सङ्घातकार्यवत् खकार्यस्यापि નાત્T Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy