SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ આત્મા અવિનાશી છે એ નયાયિક મત 147. બારાતે ન વહુ નિપુળમિત્ર સુશિક્ષિતમાગુખતા વાર્તાલાચાર્યવાતુ– र्यम् । यावच्छरीरमेकमनुयायि प्रमातृतत्त्वमस्तीति यदुक्तवानसि तन्न विस्मर्तुमर्हसि । न चास्तित्वाविनाभावी भावानां विनाशः स्वाभाविकः, किन्तु हेत्वन्तरनिमित्तक इति सौगतैः सह कलहमतिमात्रमधुनैव कृत्वा समर्थितोऽयमर्थः । न च विनाशहेतु: प्रमातुरतिचिरमपि विचार्यमाणः कश्चित् कृतश्चिदवाप्यते । न चानुपलभ्यमानोऽप्यसौ कल्पयितुं पार्यते । 147. યાયિક – અમે ઉત્તર આપીએ છીએ. (તમે બૌદ્ધોએ તમારા પક્ષના સમ થનમાં ચાર્વાક આચાર્યોને હવાલે અયોપરંતુ તમે ચાર્વાક આચાર્યનું ચાતુર્ય બરાબર નિપુણ રીતે શીખ્યા નથી. જ્યાં સુધી શરીર ટકે છે ત્યાં સુધી એક અનુયૂત પ્રમાતૃતત્ત્વ હોય છે એમ તમે કહ્યું છે એ ભૂાવું તમારે માટે એગ્ય નથી. ભાના અસ્તિત્વ સાથે અવિ. નાભાવ સંબંધ ધરાવતે અર્થાત સ્વાભાવિક વિન શ નથી પરંતુ અન્ય હેતુ તેમાં નિમિત્તા છે એ વસ્તુનું સૌગતો સાથે વિવાદ કરીને હમણું જ અમે સમર્થન કર્યું છે. પ્રમતાના વિનાશનું કોઈ કારણ ક્યાંયથી પણ લાંબે વિચાર કરતાં અમને પ્રાપ્ત થયું નથી. વિનાશ. ને હેતુ ઉપલબ્ધ ન હોય તેમ છતાં તેની કલ્પના કરવી એ તે અમારા માટે શક્ય જ નથી, ___148. न ह्यात्मा पटादिरिव सावयव उपलभ्यते, यदवयवविभागादिना नक्ष्यतीति गम्यते । उत्पत्तिरपि न आत्मनो दृष्टा, यतस्तदविनाभावी निरवयवस्यापि વારિવ વિનાશ: પ્રતીતિ | ન રૈપ વેચવામાં ગુનો નાથવનારા विरोधिगुणान्तरप्रादुर्भावाद्वा प्रध्वंसमासादयेत् । 148. આત્મા પટ આદિની જેમ સાવયવ દેખાતું નથી કે જેથી વયના વિભાગ આદિ વડે તેને નાશ થશે એવું આપણે અનુમાન કરીએ. આત્માની ઉત્પત્તિ પણ થતી દેખાતી નથી કે જેથી ઉત્પત્તિને અવિનાભાવી વિનાશ નિરવયવ કમ આદિની જેમ આત્મામાં પણ પ્રતીત થાય. ન તે આમાં કોઈને ગુણ છે કે જેથી સમાધિકારણરૂપ આશ્રયને નાશ થવાથી કે અન્ય વિરોધી ગુણને પ્રાદુર્ભાવ થવાથી તે નાશ પામે 149. न चैवं शक्यते वक्तुं किं विनाशहेत्वनुमानेन ? प्रत्यक्ष एवास्य विनाशो दृश्यत इति, यतो न शरीरवदसौ दह्यमानः शकुनिभिरवलुप्यमानो वा कदाचिदुपलब्ध इति । तस्माद् विनाशादर्शनाद् विनाशहेत्वनुमानासंभवाच्च अस्ति चेदात्मा नित्य एवेत्यवधार्यताम् । 149. “આત્માના વિનાશના હેતુનું અનુમાન કરવાની જરૂર જ ક્યાં છે ? કારણ કે તેને વિનાશ તે પ્રત્યક્ષ દેખાય છે' એમ કહેવું શકાય નથી કારણ કે શરીરની જેમ તે બળાતે કે પક્ષીઓથી ખવાતે કદી દેખાતો નથી. તેથી વિનાશ ન દેખાતે હેવાને કારણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy