SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ક્રિયાવાચકવ પણ ધાતુનું લક્ષણ નથી છે, અને “ઘટ' શબ્દ પ્રાતિપાદિક ( = નામ ) પણ છે. “મનો રો' (= “બમ' શબ્દ રંગના અર્થમાં છે). “મન માંથી અનુબંધ “મા” છોડી દેતાં “મમ્' બને છે, જે ધાતુ છે; અને “અ” એ દ્વિતીયા વિભક્તિનું એકવચન પણ છે. મૂશબ્દ ધાતુ છે અને “મૂ' શબ્દ પ્રાતિપદિક ( = નામ) પણ છે. “યત પ્રયત્ને (= “રતી' પ્રયત્ન કરવાના અર્થમાં છે), “વતી' માંથી અનુબંધ ને લોપ કરવાથી પ્રાપ્ત “યત ધાતુ છે. અને “તું” એ સર્વનામ પણ છે. આમ અહી પરગણુન, પ્રસિદ્ધિ, રૂપ અને માત્રા સમાન હોવાથી ઘટ, ભૂ, યત શબ્દરૂપ અધાતુ પછી પણ તિરુ પ્રત્યય લાગવાની આપત્તિ આવે છે. 22. ત્રિાયાવચનો ધાતુરિતિ વે , “મવતિ “તિષ્ઠતિ' યાહીનામઘાતુર્વ પ્રતિ, अतश्चानर्थकः पाठः । उभयं तर्हि धातुलक्षणं-पाठः क्रियावचनता चेतिन भवितुमर्हति । तदपि हि व्यस्तं वा लक्षणं समस्तं वा ? व्यस्तपक्षे प्रत्येकमभिहिते दोषस्तदवस्थ एव । समस्तपक्षेऽपि भवत्यादौ क्रियावचनत्वस्य द्वितीयस्य लक्षणस्य चाभावादधातुत्वमेव स्यादिति । एवं धातोः प्रकृतेरनिर्णीतत्वात् कुतः परे तिङश्च कृतश्च प्रत्यया उत्पद्येरन् । 221. જો તમે વૈયાકરણ ધાતુ ક્રિયાવાચક છે' એવું ધાતુનું લક્ષાણુ કરશે તે જે ક્રિયાવાચક નથી તે “મતિ” “તિ તિ” વગેરે શબ્દ ધાતુપણું પ્રાપ્ત નહિ કરે, અને પરિણામે પાઠ (= પરિગણન) અનર્થક બનશે. પરિગણન અને ક્રિયાવચનતા બને ધાતુલક્ષણ છે એમ જે તમે વૈયાકરણે કહે તે અમે કહીએ છીએ કે તેમ હોવું ઘટતું નથી તેમ માનીએ તો પણ પ્રશ્ન ઊઠે છે કે તે બન્ને જુદાં જુદાં ધાતુલક્ષણે છે કે બન્ને સાથે મળી , એક ધાતુલક્ષણ છે ? તે બને અલગ અલગ ધાતુલક્ષણ છે એમ માનતાં પ્રત્યેકને ધાતુલક્ષણુ ગણતાં જે દે આવતા અમે દર્શાવ્યા છે તે તેમના તેમ રહે છે. બન્ને સાથે મળી ધાતુલક્ષણ છે એ પક્ષ સ્વીકારતાં પણ “મવત્તિ' વગેરેમાં ક્રિયાવાયતારૂપ બીજા લક્ષણને અભાવ હેઈ તેઓમાં ધાતુપણું પ્રાપ્ત નહિ થાય. આમ ધાતુની પ્રકૃતિ અનિત હોવાથી શેની પછી સિદ્. અને 1 પ્રત્યય લાગે ? 222. વિશ્વ વન તિસુકાયા: નાટાપાયો, ન તદૂચના: | अनुक्तेषु च कालादिषु तत्पूर्वकं 'वर्तमाने लट्', 'भविष्यति लट्,' 'भूते लुङ्' इति नियमनिरूपणमशक्यम् । उच्यतां तर्हि तिभिः कालादय इति चेन्न, भाष्यविरोधात् । उक्तं हि भगवता भाष्यकारेण 'भूते धात्वर्थः' इति । न च धात्वर्थेनैव धात्वों व्यवस्थापयितुं शक्यते । लिङादयश्च सुतरामनधिगम्यमानविषयाः । ते हि विध्यादावर्थे विधीयन्ते । स च विधिरूपोऽर्थः स्वरूपतश्चीपाधितश्च न शक्यो निर्णेतुमिति । _222. વળી, કેટલાક તિ પ્રત્યયે કાલ વગેરેની ઉપાધિઓ છે, કાલ વગેરેના વાચક નથી. તિક પ્રત્યથી કાલ આદિ અવાચ્ય હોવાથી, તિ, પ્રત્યયોને કાલ આદિ પૂર્વક જણાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy