SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતુનું સ્વરૂપ અનિર્ણત છે ૧૧૩ દ્વારા.” જેમકે, ક્રર્માનું એ સામાન્ય-વિશેષયુક્ત લક્ષણ છે [પરંતુ ધાતુની પછી પ્રત્યય આવે છે એ સામાન્ય લક્ષણ છે. ] આમ “જે ધાતુની પૂર્વનું પદ કર્મવિભકિતમાં હોય તે ધાતુને અ_પ્રત્યય લાગે છે' –આ સામાન્ય-વિશેષયુકત લક્ષણ છે. આ સામાન્ય વિશેષયુક્ત લક્ષણ દ્વારા કુંભકાર, નગરકાર, વગેરે ગોદ, કબલિદ વગેરે ઘણું શબ્દ કોશ વિના જ સમજાવાશે એમ અમે કહ્યું છેપ્રકૃતિ વગેરે વિભાગની કલ્પના દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં જે કહેવું જોઈએ તે પહેલાં જ અમે સવિસ્તર કહી દીધું છે. સામાન્ય વિશેષયુકત લક્ષણ દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં અમે અત્યારે નિરૂપણ કરીએ છીએ. 219. તપ યવસ્થિત રુક્ષળે ન દરયતે | તથા હિ–જાતો ઘરે प्रत्यया भवन्तीति लक्षणं कुर्वता वक्तव्यं कः पुनरयं चातुर्नामेति । ननु 'भूवादयो धातवः' इत्युक्तमेव तत्स्वरूपम् । केचन शब्दाः कयाचित् परिपाटया पठितास्ते धातुसंज्ञया लक्ष्यन्ते । तेभ्यः परे तिङः कृतश्च प्रत्यया भवन्तीति । 219. અમે વૈયાકરણને કહીએ છીએ કે તે લક્ષણ પણ વ્યવસ્થિત દેખાતું નથી, જેમકે ધાતુની પછી પ્રત્યે આવે છે એમ સામાન્ય લક્ષણ કરતી વખતે તમારે જણાવવું જોઈએ કે આ ધાતુ વળી શું છે ? " તમે કહેશે કે “મૂવારો ઘાતવઃ' (ભૂ વગેરે ધાતુઓ છે) એ સત્રમાં ધાતુનું સ્વરૂપ અમે જણાવ્યું છે જ. કેટલાક અમુક શબ્દ કઇક અમુક પરિપાટીથી પતિ છે. તે શબ્દો ધાતુ સંજ્ઞા વડે વ્યાખ્યાત છે-લક્ષિત છે. તેમની પછી સિવું અને પ્રત્યો આવે છે, એમ અમે કહ્યું છે. 220. सत्यमुक्तमेतत् । किन्त्वेवं पाठे कृतेऽपि न धातुस्वरूपनिर्णय उपवर्णितो भवति । तथा च गण्डतीत्यपि प्राप्नोति, धातोस्तिड्प्रत्ययविधानात् । 'घट चेष्टायाम्' इति धातुरस्ति च घट इति प्रातिपदिकम् । 'अमो रोगे' इति धातुरनुबन्धत्यागात् 'अम्" इति भवति । अस्ति च द्वितीयाया विभक्तेरेकवचनमिति । भूशब्दो धातुः, अस्ति च भूप्रातिपदिकम् । 'यती प्रयत्ने' इति लुप्तानुबन्धो 'यत्' इति धातुः, अस्ति च 'यत्' इति सर्वनाम । तत्र पाठप्रसिद्धिरूपमात्राविशेषादधातोरपि घट-भू-यच्छब्दरूपात् परे तिप्रत्यया भवेयुः । 220. અમે તમને વૈયાકરણને કહીએ છીએ કે તમે સાચે જ તેમ કહ્યું છે, પરંતુ પઠ (પરિગણન) કર્યો હોવા છતાં ધાતુના સ્વરૂપને નિર્ણય કેવી રીતે થાય છે એ વિગતે વર્ણવ્યું નથી. વળી ‘નતિ પણ પ્રાપ્ત થાય, અર્થાત “ટ્ટવિગત 10 નામ પણ ધાતુ પ્રાપ્ત થાય કારણ કે જેમની પછી તિ, પ્રત્યય આવે તે ધાતુઓ છે એવું તમારું વિધાન છે. “ઘટ થામ્' ( = ચેષ્ટા કરવાના અર્થમાં “પટ' ધાતુ છે ) એમાં ધટ' ધાતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy