SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સાધુ શબ્દોમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દમાં અવશ્યપણે અપ્રાપ્ય એવું લક્ષણ છે જ નહિ हि-तेषां व्याक्रिया प्रतिपदं वा विधीयते लक्षणतो वा ? प्रतिपदं तावदनुशासनमघटमानं, आनन्त्यात् शब्दानाम् । तथा चाहु: "बृहस्पतिरिन्द्राय दिव्यवर्षसहस्र प्रतिपदं विहितान् शब्दान् प्रोवाच, न चान्तं जगाम" इति । नापि लक्षणतः, तदसंभवात् । न हि सकलसाधुशब्दवर्गानुगतमपशब्देभ्यश्च व्यावृत्तं गोत्वादिवदिह किञ्चिल्लक्षणमस्तीत्युक्तम् । 217. અથવા પ્રાચીન પુરુષોની આ ટીકા કરવાથી શું ? અમારે કહેવાની વસ્તુનો સર્વથા સંક્ષેપ આ છે- લેકમાં કે વેદમાં વ્યાકરણનો જરા પણ કોઈ ઉપયોગ નથી. વળી બીજુ એ કે, “મથ દ્વાનુરાસન” (“હવે શબ્દોનું અનુશાસન-શાસ્ત્ર-ઉપદેશ શરૂ કરીએ છીએ', એમ ઉપકમ કરીને, “જેવાં શાના” ( કયા શબ્દનું ?') એમ પૂછીને, “ઢૌલિકાનાં વૈરિનાં ર’ (લૌકિક અને વૈદિક શબ્દોનું) એ પ્રતિજ્ઞા કરી પણ સર્વ લૌકિક શબ્દોને સમજાવવા તે શકિતમાન થયા નહિ, સર્વ વેદિક શબ્દોને પણ સમજાવવા શક્તિમાન થયા નહિ. તે આ પ્રમાણે –શબ્દની સમજૂતી એક એક શબ્દને લઈ કરવામાં આવે છે કે સમાન લક્ષણને ( ધમને લઈ કરવામાં આવે છે ? પ્રત્યેક શબ્દને લઈ સમજતી કરવામાં આવે છે એ પક્ષમાં બધા શબ્દોની સમજુતી ઘટતી નથી કારણ કે શબ્દ અનન્ત છે, અને એટલે જ કહ્યું છે કે “બૃહસ્પતિએ ઈન્દ્રને દિવ્ય હજાર વર્ષે વિહિત શબ્દોને એક પછી એક લઈ કહ્યા પણ તે બધાને કહી શક્યા નહિ.” સમાન લક્ષણને આધારે પણ બધા શબ્દની સમજુતી ઘટતી નથી કારણ કે સમાન લક્ષણ જ સંભવતું નથી. બધા સાધુ શબાના વર્ગમાં અનુગત અને બધા અપશબ્દથી વ્યવૃત્ત એવું ગોત્વ આદિ જેવું કોઈ લક્ષણ છે જ નહિ એ અમે કહ્યું છે. 218. तत्रौतत् स्यात्-न जातिरूपमिह लक्षणमभिधित्सितमपि तु 'कथमनुशासनम्' इति प्रश्नपूर्वकमुक्तं 'प्रकृत्यादिविभागकल्पनया' ‘सामान्यविशेषवता लक्षणेन' इति [काशिका पृ. २] च । तथा हि 'कर्मण्यण्' इति सामान्यविशेषलक्षण कर्मण्युपपदे धातुमात्रादणप्रत्ययो भवतीति । तेनानेन सामान्यविशेषवता लक्षणेन कुम्भकारो नगरकार इत्यादयो, गोदः कम्बलद इत्यादयश्च भूयांसः शब्दा अक्लेशेनैव व्याकरिष्यन्ते इत्युच्यते । प्रकृत्यादिविभागकल्पनयेत्यत्र यद्वक्तव्य तत्प्रागेव सविस्तरमभिहितम् । सामान्यविशेषवता लक्षणेनेति तु संप्रति निरूप्यते । 218. તમે વૈયાકરણે કહેશો કે, અમે જાતિ આદિપ લક્ષણ કહેવાની ઈચ્છા ધરાવતા ન હતા. પરંતુ કેવી રીતે શબ્દનું અનુશાસન કરવામાં આવશે ?' એ પ્રશ્નપૂર્વક અમે જ કહ્યું છે કે પ્રકૃતિ આદિ વિભાગની કલ્પના દ્વારા અને સામાન્ય વિશેષ બન્નેથી યુક્ત લક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy