SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિયત્રે અપશબ્દોનો પ્રયોગ કરેલા છે ૧૧૧ પ્રકૃતિ.” “તોના દેતુ' એ સૂત્રોમાં સૂત્રકારે ‘નૂરાખ્યાં ર્તરિ' એ સૂત્રથી પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસને પ્રયોગ કર્યો છે અને “ઝનિતું.” માં જેને વિષય ધાતુને નિર્દેશ કરવાનું જ છે એવા “જનિશબ્દને અને નિર્દેશ કરવામાં પ્રયોજેલ છે. એ જ રીતે વાતિકકાર કાત્યાયને પણ ટમેટુંકળ જ્ઞાતિવારજવાતુ સિદ્ધયું' એ વાતિકમાં પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસ (જાતિવાચક' )ને પ્રયોગ કર્યો છે. “મજમાડ્યું તુ જાત્રાઘવાયા' એમાં ‘આન્યભાવ્ય'ને સમાસ તરીકે કલેશપૂર્વક ક૫વામાં આવે છે, પરિણામે સમસસંજ્ઞા વડે ગુણવચન સંજ્ઞાને બાધ થયે, આમ અગુણવચન હોવાથી અને બ્રાહ્મણ દિગણમાં અપઠિત હેવાથી “ગુણવત્તનàાહ્મળઢિમ્યઃ' એ સૂત્રથી ધ્ય. પ્રત્યય “આન્યભાવ્યને પ્રાપ્ત થતું નથી છતાં વાર્તિકકારે લગાવ્યા છે. કન્દગર્ભ તપુરુષ સમાસને પ્રયોગ કરવા ઈચ્છતા ભાષ્યકારે “મવિવિખ્યાન' માં ‘તુવો ધાતુuતાવિક્યો ' એ સૂત્રથી પ્રાપ્ત વિભક્તિલેપ કર્યો નથી. વળી ભાષ્યકારે [ “અન્યથાજા હિતમન્યથાવાર પરિહારઃ' એમ કહેવાને બદલે “અન્યથારવા રોહિતમાથા નવા વરદાઃ' એમ કહ્યું છે. અહીં ‘ અ ર્થ, સિદ્ભાવયોત' એ સૂત્રમાં આપવામાં આવેલ નિયમ અનુસાર પ્રાપ્ત ઇમુ ની ઉપેક્ષા કરી જવા પ્રત્યાયનો તેમણે પ્રયોગ કર્યો છે. આ પ્રમાણે મુનિત્રય અર્થાત્ વ્યાકરણશાસ્ત્રના પ્રણેતા પાણિનિ, પતંજલિ અને કાત્યાયન અલન કરે છે, તે પછી કોને ઉપાલંભ આપીએ ? 26. પ્રવાઢિપ્રન્થ વષિ ચિત્તોડપા દ્વા: Tખ્યત્વે ? “જ્ઞાતાર: સત્તિ મે રૂતિ मनुना, 'अक्षिणी आज्य' इत्याश्वलायनेन, 'मूर्धन्यभिजिघ्राणम्' इति गृह्यकारेण, 'तदन्तरं तुभ्यं च राधवस्य' इति वाल्मीकिना, 'जन्मे जन्मे यदभ्यस्तम्' इति द्वैपायनेन प्रयुक्तम् । आह च 'अन्तो नास्त्यपशब्दानामितिहासपुराणयोः' इति [ત ત્રવા .રૂ.૨૮] T 216. મનુ વગેરેના ગ્રન્થમાં પણ કેટલા અપશબ્દ અમે ગણાવીએ ? [ “જ્ઞાતાર ક્ષત્તિ મ’ એમ કહેવાને બદલે] મનુ “જ્ઞાતા: સન્ન છે' કહે છે. [‘અાિળી અar” એમ કહેવાને બદલે ] આશ્વલાયન ‘મણિળી મા' એમ કહે છે. [ “મિગ્રામ્ એમ કહેવાને બદલે] ગૃહ્યસૂત્રકાર ‘મૂર્ધન્યમનધાળ' એમ કહે છે. દ્રિત સિંહ ગાયોને તરત તા ૪ tra =' એમ કહેવાને બદલે ] વાલ્મીકિ ‘તરતર તુ રાઘવ” એમ કહે છે. [‘કમને ગન વચ્ચતમ્' એમ કહેવાને બદલે ] વ્યાસ ‘ગમે ઝમે વચ્ચત્તમ’ એમ કહે છે. અને કહ્યું પણ છે કે “ઇતિહાસ અને પુરાણમાં તે અપશબ્દનો કોઈ પાર નથી.” 27. ગથ વા મિનેન પુરાણપુરુષારિવાવેન | સર્વથાર્થ વસ્તુસંહો:क्षामोऽपि कश्चिदुपयोगो न लोके वेदे वा व्याकरणस्य विद्यते इति । किञ्चान्यद 'अथ शब्दानुशासनम्' इत्युपक्रम्य 'केषां शब्दानाम् इति पृष्ट्वा 'लौकिकानां वेदिकानां च' इति प्रतिज्ञाय न लौकिका: सर्वे व्याकतुं पारिता: शब्दाः, नापि वैदिकाः । तथा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy