SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુત્વ એટલે શું ? इति तेऽपि साधवः स्युः । असाधत्वमप्यवाचकत्वमुच्यते, तच्च वायसवाशितादिषु व्यवस्थितं न वर्णात्मकेषु व्यक्तवागुच्चार्यमाणेषु शब्देष्विति न तेऽसाधवः । ___190. व्या७२९समुद्रमा २.५, यि२७॥ सुधा व्या२नु अध्ययन ३२ना। સૂરિઓ છે તે પણ “ગાવિ વગેરે શબ્દોથી વ્યવહાર કરતા અનુમાનાક્રમને અનુસર્યા વિના જ તે શબ્દોમાંથી અર્થને જાણે છે; આ દરેકને અનુભવ છે. તેથી વાચકત્વ એ જ સાધુત્વ છે, અને વાચકત્વ જેમ “ગો’ આદિ શબ્દોમાં છે તેમ ગાવિ' આદિ શબ્દોમાં પણ દેખાય છે, એટલે 'ગાવિ' આદિ શબ્દ પણ સાધુ બને. અસાધુત્વ એ અવાચકત્વ કહેવાય છે અને તે કાકવાશિત વગેરેમાં રહેલું છે, ભક્ત વાણીમાં ઉચ્ચારતા વર્ણાત્મક શબ્દોમાં તે નથી, એટલે ते शहा साधु छे. 191. अथ ब्रूयात् नार्थप्रतीतिसाधनत्वमात्रं साधत्वं, धूमादिभिरतिव्याप्तेः, अपि तु विशिष्टक्रियाकरणत्वं, तच्च गवादिष्वेवास्ति, न गाव्यादिष्विति न ते साधव इति । एतदपि असमीक्षिताभिधानम् । अभिधानक्रियाकरणत्वं हि वाचकत्वमिति पूर्वमेव सुनिपुणमुपपादितम् । एतच्च गवादिषु गाव्यादिषु च समानमिति सर्व एव साधवः । 191. તમે કદાચ કહે કે અર્થનું જ્ઞાન કરાવવામાં સાધનપણું એ જ માત્ર સાધુત્વ નથી, કારણ કે તેમ માનતાં ધૂમ વગેરેમાં અતિવ્યાપ્તિ થાય; પરંતુ વિશિષ્ટ ક્રિયાનું કરણपा से साधुत्व छे. ते विशिष्ट ठियानु ४२९१५ा गो' पोरे शहोमा १ छ, 'वि' આદિ શબ્દમાં નથી એટલે “ગાવિં' આદિ શબ્દ સાધુ નથી, આ પણ વિચાર્યા વિનાની વાત છે. અભિધાનક્રિયાનું કારણ પણું એ વાચકવ છે એ અમે પહેલાં સારી રીતે ઘટાવ્યું છે, અને તે અભિધાનક્રિયાનું કરણપણું ગૌ' વગેરે શબ્દોમાં અને “ગાવિ' વગેરે શબ્દોમાં સમાનપણે છે, એટલે બધા જ શબ્દ સાધુ છે 192. अथ लक्षणानुगतत्वं तद्बाह्यत्वं च साधत्वमसाधत्वं च वर्ण्यते, तदयुक्त, पारिभाषिकत्वप्रसङ्गात् । न चान्यत् किमपि साध्वसाधलक्षणमतिसूक्ष्मयाऽपि दृष्टया शक्यमुत्प्रेक्षितुम् । अतो वाचकावाचकावेव साध्वसाधू इति स्थितम् । तेन तयोः प्रवर्तमाना विधिनिषेधाविमा व्यौँ भवेताम् । कथम् ? साधभिर्भाषणं तावत् प्राप्तत्वान्न विधीयते । अवाचकनिषेधश्च नाप्राप्तेरवकल्पते ॥ तन्त्रवा. १.३.२४] न हि सलिलं पिबेदनलं न पिबेदिति विधिनिषेधौ संभवतः, सलिलपानस्य स्वतः प्राप्तत्वात् अप्राप्ते च शास्त्रस्यार्थवत्त्वात् ; ज्वलनपानस्य च कस्याञ्चिदवस्थायामप्राप्तेः प्रतिषेधानर्थक्यात् , प्राप्तिपूर्वका हि प्रतिषेधा भवन्ति । न हि ग्रीष्मे ज्वालायमानमारवमार्गभ्रमणोज्जम्भिततृषातिशयतनूकृततनुरपि तनूनपातं पातुं लवणोपयोगापनीततृहविकारः करभोऽपि यतेत इति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy