SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુત્વ એટલે શું ? એટલે પ્રત્યક્ષ અનુમાનને સાધુત્વ.અસાધુત્વને ગ્રહણ કરનાર પ્રમાણ તરીકે પ્રતિષ થતાં તેને પણ પ્રતિબોધ થઈ જાય જ છે. વૈદિક શબ્દ તે અત્યારે ચર્ચાને વિષય છે. સાધુત્વઅસાધુત્વ સિદ્ધ થતાં સાધુ શબ્દવિષયક વિધિ અને અસાધુ શબ્દવિષયક નિષેધમાં નૈદિક શબ્દ વ્યાપાર કરે છે. પણ વિધિનિષધથી જ સાધુ-અસાધુ શબ્દની સિદ્ધિ ઘટતી નથી. જે વિધિ-નિષધથી જ સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ માનીએ તે દુરૂત્તર ઇતરેતરાશ્રય દેષ આવી પડે- વિધિ-નિષેધ સિદ્ધ થતાં સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ અને સાધુ-અસાધુ શબ્દની સિદ્ધિ થતાં વિધિનિષધની સિદ્ધિ 189. કિન્વેટું વાઘ નામ ? ચંદ્ર વાલાવં, ગાળ્યાયોડપિ સુતા वाचका इति तेऽपि कथं न साधवः ? अर्थावगतिसाधनाद्धि साधत्वं, तच्च यथा गाव्यादिषु झटित्येव भवति न तथा गवादिष्विति प्रथमं ते एव साधवः । एवं च यदाहुः 'असाधुरनुमानेन वाचकः कैश्चिदिष्यते' इति [वाक्यप० ३.३.३०] तदत्यन्तमसांप्रतम् , सोपानान्तरप्रतीतिप्रसक्तेविपर्ययस्य च लोके प्रसिद्धत्वात् । यस्तावदनधिगतव्याकरणसरणिः पामरादिः स गाव्यादिशब्दश्रवणे सति तावत्येव जातसन्तोषः तत एवार्थमवगच्छन् गवादिशब्दानुमानव्यवधानमनारखैव व्यवहरति । हेमगिरिमुत्तरेण यादंशि मादृशैरनुभूतानि तरुकुसुमफलानि तथाविधास्तस्य साधशन्दा इति सर्वात्मनाऽनवधारितसम्बन्धः स कथं तावदनुमातुं प्रभवेत् ? 189. વળી, આ સાધુત્વ શું છે જે તે વાચકવ હોય તે “ગાવિ વગેરે શબ્દો પણ સુતાં વાચક હોઈ તે પણ કેમ સાધુ નહિ? અર્થનું જ્ઞાન કરાવવામાં સાધનપણું તે સાધત્વ એમ જે કહે તે “ગાવિ આદિ શબ્દ જેટલી ઝડપથી અર્થનું જ્ઞાન કરાવે છે તેટલી ઝડપથી તે “ગી આદિ શબ્દ પણ અર્થનું જ્ઞાન કરાવતા નથી, તેથી પ્રથમ તો ગાવિ આદિ શબ્દો જ સાધુ છે. “અસાધુ શબ્દ સાધુ શબ્દના અનુમાન દ્વારા વાચક બને છે એમ કેટલાક માને છે' એમ જે કહેવામાં આવ્યું છે તે અત્યંત અગ્ય છે, કારણ કે એમ માનતાં સાધુ શબ્દના અનુમાનરૂપ પગથિયા પછી અથની પ્રતીતિ થવાની આપત્તિ આવે, પરંતુ લેકમાં તે એનાથી ઊલટું પ્રસિદ્ધ છે. જે પામર આદિ જને વ્યાકરણ શીખ્યા નથી તે 'ગાવિ' આદિ શબ્દ સાંભળતાં તેટલામાં જ સ તેષ પામી તેનાથી જ અર્થ જાણી “ગૌ' આદિ શબ્દના અનુમાનનું વ્યવધાન કર્યા વિના જ વ્યવહાર કરે છે. હિમાલયની ઉત્તરે આવેલાં વૃક્ષનાં કુસુમ અને ફળે. મારા જેવાએ જેવાં અનુભવ્યાં છે તેવા તેમણે સાધુ શબ્દ અનુભવ્યા છે (અથત અનુભવ્યાં જ નથી), એટલે અસાધુ શબ્દને સાધુ શબ્દ સાથે સંબંધ તેમણે સર્વથા ગ્રહણ કર્યો જ નથી, તે પછી સાધુ શબ્દનું અનુમાન કરવા તેઓ કેવી રીતે શક્ત બને? 19) વેડર ચારણાવાળવારારિસ્થdટાય: સૂપ, તેડા गाव्यादिभिर्व्यवहरन्तोऽनुमानक्रममननुसरन्त एव तेभ्योऽर्थ प्रतिपद्यन्ते इति प्रत्यात्मवेदनीयमेतत् । तस्माद्वाचकत्वमेव साधत्वं, तच्च गवादिष्विव गाव्यादिषु दृश्यते Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy