SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકકારણમાંથી એક કાર્યના પક્ષનું ખંડન ૨૦૩ થાય છે એમ સ્વીકારે છે. ઉપરાંત, જે અનેક કારણોથી ઉત્પન્ન કાર્યને તમે એક ગણુતા હે તે કારણોના ભેદથી કાર્યમાં આવેલી સ્વભાવની અનેક્તા વડે કાર્યનું એકત્વ વિરોધ પામશે, કારણ કે અન્યથા (અર્થાત કાર્યને સ્વભાવ કારણાયત્ત છે એમ ન સ્વીકારે તે) કાર્યોને સ્વભાવ કારણધીન નહિ રહે અને પરિણામે કાર્યના સ્વભાવને આકસ્મિક માનવાની આપત્તિ આવશે. કારણભેદથી આવેલ અનેક સ્વભાવ ધરાવનારા કાર્યનું પણ એકત્વ સંભવતુ હોય તો પછી અનેક કાળ સાથે સંબંધ ધરાવનારનું પણ એકવ બને, અથવા તે અનેક સ્વભાવ ધરાવનાર વસ્તુનું અસત્ત્વ છે એમ તમારે પૂર્વવત કહેવું જોઈએ. 94. ઢોરનાણોમના હિસારમેટેડ કાર્યમેવ જ્ઞામિતિ વેત્ , न, तस्य भवन्मते विषयाकारग्राहकत्वस्वसंवेदनरूपभेदात् । निराकारज्ञानवादिना हि बौद्धस्य प्रतिकर्मव्यवस्था न सिध्यति, जनकस्य कर्मणः प्रतिभासे स्थैर्यप्रसङ्गात् । एकसामाग्रयधीनत्वपक्षस्यासंभवात् , संभवेऽपि ग्राह्यनियमनिमित्तत्वाभावादिति । 94 જે તમે બદ્ધા કહે કે ચક્ષ, પ્રકાશ, મનસ્કાર આદિ અનેક ભિન્ન ભિન્ન કારણે છે છતાં તેમનું કાર્ય જ્ઞાન એકરૂપ થાય છે, તે અમારું કહેવું છે કે ના એમ નથી, કારણ કે તમારા (=સૌત્રાન્તિક બૌદ્ધોના) મતે તે જ્ઞાન [એકરૂપ નથી પણ વિષયકાર, ગ્રાહકાકાર અને સ્વસંવેદન એવાં ભિન્ન ભિન્ન રૂપ ધરાવે છે અને જે બૌદ્ધો નિરાકારજ્ઞાનવાદી છે તેમના (અર્થાત્ વૈમાષિકેન) સિદ્ધાંતમાં તે પ્રતિકર્મ વ્યવસ્થા [ = આ જ્ઞાનને વિષય – કર્મ આ જ વસ્તુ છે એવી વ્યવસ્થા જ ઘટશે નહિ; [નીલથી ઉત્પન્ન થયું હોઈ આ જ્ઞાન નીલનું છે એમ કહેવાય છે અને આમ તદુત્પત્તિથી પ્રતિકમ વ્યવસ્થા ઘટે છે એવું જે તમે નિરાકારજ્ઞાનવાદી બૌદ્ધો કહેતા હે તે તે બરાબર નથી કારણ કે તેમ માનતા જન્ય જ્ઞાનને અનુલક્ષી જનક કમના ીર્યની આપત્તિ આવે. [ આ આપતિને ટાળવા માટે નિરાકાર જ્ઞાનવાદી બૌદ્ધોએ લીઘેલે આ] પક્ષ – નીલ અને નીલજ્ઞાન અને એકસામગ્રીજન્ય છે, અર્થાત સહભૂ છે એટલે તે જ્ઞાન તે કર્મનું જ છે એ વ્યવસ્થા ઘટે છે – સંભવ નથી [ કારણ કે કર્મભૂત ક્ષણિક અર્થની ઉત્પત્તિ જ્ઞાનની ઉત્પત્તિ વખતે થતી નથી; પૂર્વોત્પન વસ્તુને જ જ્ઞાન વિષય કરે છે.] [ જ્ઞાન તે જ વસ્તુને ગ્રહે છે જે વસ્તુ જ્ઞાનજનક સામગ્રીથી જ ઉત્પન્ન થઈ હે ય છે – આ પક્ષ સંભવતે હે ય તે પણ વસ્તુ જ ગ્રાહ્ય અને જ્ઞાન જ ગ્રાહક એવા નિયમનું નિયામક તે કંઈ જ નથી. 95. अथोच्यते किमनभ्युपगतपक्षोपमर्दनेन ? बहुभ्यो बहुसंभव इत्येष एव नः पक्षः । सन्तानवृत्या वर्तमाना पूर्वसामग्री सरूपामुत्तरसामग्रीमारभते, विजातीयकारणानुप्रवेशे तु विरूपाम् इति । 95. બૌદ્ધ– જે પક્ષે અમે સ્વીકાર્યા નથી તેમનું ખંડન કરવાથી શું ? અનેક કારણેથી અનેક કાર્યો ઉત્પન્ન થાય છે એ જ અમારો પક્ષ છે. સંતાનરૂપે વર્તમાન પૂર્વ સામગ્રી( = ઘટરૂપે સંચિત અણુઓ) તેના જેવી જ ઉત્તર સામગ્રીને ( = ઘેટરૂપે સંચિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy