SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાશ મુગર આદિનું કાર્ય નથી ૧૯૯ यदहं न वेद्मि तत् परोऽपि न वेत्ति इति चेत् तर्हि मध्येऽपि घटं सर्व एव न पश्येयुरिति नास्त्येवासौ, कपालीभूतघटवत् । अपि च यदि यत् त्वं न जानासि तदन्योऽपि न गृहणाति । स्वजायाजधनस्पर्शसुखमप्येष मा ग्रहीत् ॥ यदि वा बुध्यसे यत् त्वं तदन्योऽप्यधिगच्छति । त्वजायाजधनस्पर्शसुखमप्यधिगच्छतु ।। तदलं ते परगृहवृत्तान्तचिन्तया । यत् पश्यसि तदस्तीति जानीहि, यन्न पश्यसि तन्नास्तीति विद्धि । एवमनुपलम्भ एव भावानां विनाश इति न तस्य मुद्गरादिकार्यत्वम् । अतोऽनुमानमपि न स्थैर्यसाधकम् । तस्माद् यथोक्तक्रमेण प्रत्यक्षमेव क्षणिकपदार्थपरिच्छेत्रिति स्थितम् । 88. Rયાયિક– દશ્યાનુપલબ્ધિને કારણે અસત્ત્વને નિચય થાય છે. તે દાનુપલબ્ધિ કપાલના વખતે જ ઘટને ઘટે છે. ઘટોત્પત્તિકાળ અને કપાલકાળ વચ્ચે ઘટનું અદશન બીજા કારણે દેશનરનયન, આકાભાવ આદિ કારણે) પણ બને, એટલે અદર્શનમાત્ર જ નાસ્તિત્વ નથી. બૌદ્ધ – ના, એવું નથી તમે સ્વીકારેલા મધ્યમાં પણ દશ્ય ઘટને અનુપલંભ હેય છે એટલે મધ્યમાં પણ ઘટનું નાસ્તિવ જ છે. જો તમે કહે કે મધ્યમાં બધાને ઘટને અનુપલંબ હોતો નથી તે અમે કહીએ છીએ કે તે જ પ્રમાણે કપાલકાળે પણ બધાને ઘટને અનુપલંભ હેય છે એમ કહેવામાં શું પ્રમાણ છે જેને હું નથી જાણતો તેને બીજે પણ નથી જાણ એમ જે તમે કહે તે અમે કહીએ છીએ કે મધ્યમાં પણ ઘટને બધા જ ન જુએ [કારણ કે હું મધ્યમાં ઘટને જોતો નથી]; એટલે કપાલમાં ફેરવાઈ ગયેલા ઘટની જેમ તે ઘટ પણ નથી જ. તમે જેને જાણતા નથી તેને બીજો પણ જાણ નથી એમ જે તમે કહે છે તે પોતાની પત્નીના જઘનના સ્પર્શને સુખને પણ ન જાણે [કારણ કે તમે તે સુખને જાણતા નથી]. અથવા, તમે જેને જાણે છે તેને બીજો પણ જાણે છે એમ જ કહે છે તે તમારી પત્નીના જઘનના સ્પર્શનું સુખ પણ જાણે [ કારણ કે તમે તે સુખને જાણે છે.] બીજાના ઘરની બાબતની ચિન્તા તું રહેવા દે. જેને તું દેખે છે તે છે એમ જાણું જેને તું દેખતે નથી તે નથી એમ જાણ આમ ભાવ પદાર્થોને અનુપલંભ એ જ ભાવ પદાર્થોને વિનાશ છે, એટલે ભાવ દાર્થોને વિનાશ એ મુદ્દગર આદિનું કાર્ય નથી. તેથી અનુમાન પણ સ્થિરતાનું સાધક નથી. તેથી યથે ત કમે પ્રત્યક્ષ જ ક્ષણિક પદાર્થને ગ્રહણ કરે છે એ સ્થિર થયું. 89. રમાબમજ્ઞાનસ્વાર્યક્રમો વૃતા: | क्षणिकत्वेऽपि कथितः कार्यकारणभावतः ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy