SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શબ્દ અને અર્થને અભેદ સંભવતા નથી ? હકીકતમાં તે શબ્દ, અર્થ અને જ્ઞાન જુદાં જ છે. તેથી કહ્યું છે કે પરમાતઃ ગે પશુવિષયક જ્ઞાન સાસ્ના આદિ યુક્ત હોવાપણાના આકારવાળું હોય છે, ગોશબ્દવિષયક જ્ઞાન ગ વગેરે વર્ણોના આકારનું હોય છે. અને આ બન્ને જ્ઞાનેનું જ્ઞાન નિરાકાર હોય છે [અથવા આ બને જ્ઞાનોમાં અનુસ્મૃત જ્ઞાન છે તે નિરાકાર છે). [લેકવાર્તિક પ્રત્યક્ષ ૧૮૫] 110. एवमिन्द्रियजेष्विव शाब्देष्वपि प्रत्ययेषु न शब्दस्वरूपमध्यस्यतीति युक्तम् । यदि च शब्द: स्वरूपेणार्थं प्रतिपादयति तदा अक्षशब्दस्यैक्याद् देवनविभीतकरथाक्षेषु तुल्या प्रतीतिः स्यात् । न चाक्षशब्दा भिन्ना इति वक्तव्यं, स्वरूपप्रत्यभिज्ञाऽनपायात् , तदुच्चारणे चार्थत्रय्यां संशयदर्शनात् । 110. ઈન્દ્રિયજ જ્ઞાનની જેમ શાદજ્ઞાને માં પણ શબ્દરવરૂપને અિર્થ ઉપર] અધ્ય સ (=આરો૫) કરાતે નથી એમ કહેવું યોગ્ય છે જે શબ્દ સ્વરૂપથી અર્થાનું પ્રતિપાદન કરતા હેય તો “અક્ષશબ્દ એકને એક હેઈ, દેવન, વિબતક અને રથાક્ષમાં એકસરખું અર્થજ્ઞાન થાય. “અશબ્દો ભિ-ન છે એમ ન કહેવું જોઈએ, કારણ કે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી તેમ જ “અક્ષશબ્દના ઉપચારથી “ત્રણ અર્થોમાંથી કયે અર્થ?” એવો સંશય થશે દેખાય છે. [આ દર્શાવે છે કે નાનાWવાચી શબ્દોની બાબતમાં શબ્દ અને અર્થને અભેદ ઘટતો નથી. શબદથી અર્થને અભેદ હોય તે એક શબ્દ નાના અર્થને વાચક કેવી રીતે બને ? જે કહો કે તે એક શબ્દ નથી તે તે પણ ગ્ય નથી કારણ કે તે શબ્દનું સ્વરૂપ તે તેનું તે જ રહે છે. અમુક નિયત ક્રમમાં રહેલા વણે એ તે શબ્દનું સ્વરૂપ છે તે સ્વરૂપ તે તેનું તે જ રહે છે, કારણ કે તે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી] 11. “મવતિરાવ્યો હુતિ તથાસ્તુદયરFપવાધ્યાસપક્ષે તુક્યાર્થકતીતિहेतुत्वं प्राप्नोति, तथा च सिद्धसाध्यबुद्धिः संवेद्यमानाऽपि निहनूयेत । एवमगादित्यश्व इति, अजापय इत्यादावपि द्रष्टव्यम् । 11 સુબઃ મવતિ શબ્દ (અર્થાત મવાનનું સમી એકવચન) અને તિડઃ “મવતિ” શબ્દનું (અર્થાત મૂ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચન – મવતિ'ફ.નું) રૂપ તુલ્ય હેવાથી અધ્યાસપક્ષમાં તે બન્ને મવતિ શબ્દથી તુલ્ય અર્થજ્ઞાન થાય અને પરિણામે સુબત્તમાં સિદ્ધની બુદ્ધિ અને તિડતમાં સાધ્યની બુદ્ધિ જે સ વેદાય છે તેને પ્રતિષેધ પણ થાય. આમ “મા” એટલે અશ્વ થાય; “મનાપ' વગેરેમાં પણ આમ સમજવું જોઈએ. _112. शब्दस्य सिद्धरूपत्वात् तदध्यासेनार्थबुद्धाविष्यमाणायां 'यजेत' 'दद्यात्' 'जहुयात्' इत्यादौ न कचित् साध्यबुद्धिर्भवेत् , सिद्धाध्यासेन साध्यबुद्धरेननुरूपत्वात् । 112 શબ્દ પિતે સિદ્ધ રૂપવાળો હેઈ, અર્થ ઉપર તેના આરેથી અર્થનું જ્ઞાન ઈચ્છવામાં આવતાં “ત ( યજ્ઞ કરે), ‘ાત્ (= દે,’ ‘ggયાત્ (= હેમ કરે ' વગેરેમાં ક્યાંય સ ધ્યનું જ્ઞાન નહિ થાય કારણ કે સિદ્ધના અધ્યીસની સાથે સા ધ્યનું જ્ઞાને અનુરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy