SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ ઉપર અર્થને અધ્યાસ શક્ય નથી ૩૭૮ નથી. [જેને અધ્યાત હોય તેનું જ્ઞાન થાય છે. શક્તિ ઉપર રજતને અધ્યાત હોય છે ત્યારે રજતનું જ્ઞાન થાય છે સાધ્ય ઉપર સિદ્ધને અધ્યાસ હેય ત્યારે સિદ્ધનું જ જ્ઞાન થાય.] 113. નાતિકુળત્રિયા દ્વાશ્ચ “ શુરો ગતિ' સુયાયઃ ન લાગે नियतमध्यासमनुरुन्धत इति नावगच्छामः, शब्दस्यार्थानपेक्षनिसर्गसिद्ध वैश्वरूप्यकल्पनाबीजाभावात् , प्रतिनियतशब्दवृत्तेश्च कस्यचिल्लक्षणस्यानुपलक्षणात् । 113. નૌઃ ગુજરુર વાછતિ વગેરે જાતિશ, ગુણશબ્દો અને ક્રિયા શબ્દો ક્યા કારણે નિયત અધ્યાસને કરે છે એ અમે જાણતા નથી, કારણ કે અર્થાપેક્ષ નિસગ સિદ્ધ વૈશ્વરૂની કલ્પનાનું બીજ શબ્દ નથી અને શબ્દને વ્યાપાર અમુક અર્થમાં થવાનું પણ કોઈ લક્ષણ નજરે ચઢતું નથી. . 114. वृक्षप्लक्षशब्दयोश्च घटपटशब्दयोरिव स्वरूपभेदाविशेषादानपेक्षित्वाच्च विशेषणविशेष्य भावसामानाधिकरण्ये शब्दाध्यासवादिनो न भवेताम् । न ह्येकत्र वस्तुनि वाच्ये कचिदनयोः शब्दयोवत्तिः । एतेन नीलोत्पलमपि प्रत्याख्यातम् । 14, વૃક્ષ અને પ્લેક્ષ' એ બે શબ્દો “પટ” “પટ” એ બે શબ્દોની જેમ સ્વરૂપભેદ સમાનપણે ધરાવતા હોવાથી અને તેમને અર્થની અપેક્ષા ન હોવાથી શબ્દા ધ્યાસવાદીઓને વિશેષણવિશેષ્યભાવ અને સામા નાધિકરણ્ય બનશે નહિ, કારણ કે કોઈ એક વાગ્યે વસ્તુમાં ક્યાંય આ બે શબ્દને વ્યાપાર નથી. આનાથી જ “નીલેપલ’ પણ પ્રતિષેધ પામ્યું. 115. तत्रौतत् स्यात्-न नीलगुणविशेषितमिदमुत्पलं नाम किञ्चिदस्ति विशेष्यम् , अपि तु निरस्तावयवार्थ अश्वकर्णादिवत् अर्थान्तरमेवेदं; व्युत्पत्तिप्रकारमात्र तु विशेषणविशेष्यभाववर्णनमिति । 115. શબ્દાદ્વૈતવાદી – ત્યાં (=નીલેલની બાબતમાં) આમ થાય – નીલગુણથી વિશેષિત આ ઉ પલ નામનું કોઈ વિશેષ્ય નથી, પરંતુ અવયવાર્થો ન ધરાવતે અવયવાર્થોથી - જુદે જ કોઈ અર્થ – અવકર્ણની જેમ – આ છે. વિશેષણવિશેષ્યભાવનું વર્ણન તે કેવળ વ્યુત્પત્તિપ્રકાર છે. 116. તવેતનવીનમ્ , અનસૂયાના વયવાર્થપ્રતીતિનિહ્નવનિમિત્તાનુYलम्भात् । अश्वकर्णादौ हि युक्तमर्थान्तरत्वं, तत्र हि नाश्वार्थो न कर्णार्थः । निरवयववाक्यार्थवादश्च प्रागेव विस्तरेण निरस्त इत्यलं पुनरुक्तालापेन । 116. યાયિક – આમ કહેવું બરાબર નથી, કારણ કે અનુભવમાં આવતા અવયવાર્થોને જ્ઞાનના પ્રતિષેધનું કોઈ નિમિત્ત ઉપલબ્ધ નથી. અવકણું વગેરેમાં અવયવાર્થોથી અન્ય અર્થનું દેવું ઘટે છે, ત્યાં અવાર્થ પણ નથી કે કર્થ પણ નથી. નિરવયવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy