SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાતનું ન્યાયકૃત ખંડન ૩૭૭ જેમ વાચક શબે થી વિશિષ્ટ વાચ્ય અર્થને આપણે દેખતા નથી એ વાત અમે પ્રત્યક્ષલક્ષમાં પરીક્ષી છે, અને કહ્યું પણ છે કે “અર્થો વિષયક ઉત્પન્ન થતું જ્ઞાન અર્થોને શબ્દથી અભિનરૂપે ગ્રહણ કરતું નથી, કારણ કે શબ્દપ્રયોગ પહેલાં જ્ઞાન જેવું હોય છે તેવું જ શબ્દથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય છે, [અર્થાત શાબ્દબોધમાં પણ અર્થો શબ્દથી અભિ-નરૂપે ગૃહીત થતા નથી.' [પ્લે કાર્તિક, પ્રત્યક્ષ. ૧૭૨]. નિને(= શબ્દને) સનિક થતાં શાબ્દબોધમાં હવે કેવળ સંન્નિત્વ વધારામાં ભાસે છે, પરંતુ વનિથી (=શબ્દથી) વિશિષ્ટ અર્થ ભ તો નથી કારણ કે નેત્રથી, શ્રોત્રથી, નેત્ર-શ્રોત્ર બન્નેથી કે કેવળ મનથી ધનિથી(=શબ્દથી) વિશિષ્ટ અર્થનું ગ્રહણ ઘટતું નથી, ન ઘટવાનું કારણ એ કે શબ્દથી વિશિષ્ટ અર્થનું તેમના વડે ગ્રહણ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. [શબ્દવિશિષ્ટ અર્થનું ગ્રહણ નેત્રથી થાય છે એમ માનતાં શબ્દને પણ નેત્રને વિષય માનવો પડે, અને તે પછી રસ, ગઘ પણ નેત્રને વિષય બનવાની આપત્તિ આવે.] અનેક ધર્મો ધરાવતા ધર્મમાં અમુક એક ધર્મને નિશ્ચય કરવા માટે શબ્દ ઉપાય બને છે, શબ્દ પિતે પિતાને આરોપ તે ધર્મમાં(=અર્થમાં) કરતો નથી. દીપક, ઇન્દ્રિય, વગેરે જ્ઞાનના ઉપાય તેમના ઉપય રૂપ વગેરેમાં પિતાને આરોપ કરતા નથી. તેથી જ શબ્દના ઉપાય૫ણુના આરોપને લીધે પેદા થયેલે શબ્દથી અર્થના અભેદને વાદ પણ યોગ્ય નથી. ઉપાયથી ઉપેયને અભેદ યોગ્ય નથી દીપકથી કે ચક્ષુથી રૂપને અભેદ નથી. 109. ગપિ ૨ ઢિ દ્વામિનનોડઃ પ્રતિમાથેવ, શોધ્યાના ? अभेदेऽपि शब्दमयमेव विश्वमिति तत्रापि कोऽध्यासार्थः ? अध्यासभ्रमस्तु वैयाकरणानामेकाकारनिर्देशदोषनिर्मितः । यथाऽऽह 'गौरित्येष हि निर्देशो वाच्यस्तबुद्धिवाचिनाम्' ત | [ો. વા. પ્રત્યક્ષ. ૧૮૨] . “વાસ્તવયા દટોડર્થ” રૂતિ છૂટો વ “.” તિ, 'कीदृशं ते ज्ञानमुत्पन्नम्' 'गौः' इति, कीदृशं शब्दं प्रयुक्तवानसि' गौः' इति । तत एषा भ्रान्तिः, वस्तुतस्तु विविक्ता एवैते शब्दज्ञानार्थाः । तदुक्तम् गवि सास्नादिमद्रूपा गादिरूपाऽभिधायके । निराकारोभयज्ञाने संवित्तिः परमार्थतः ।। इति । [श्लो. वा. प्रत्यक्ष १८५] - 109. વળી, જે શબ્દથી અર્થ અભિન્ન દેખાતો જ હોય તે, અધ્યાસાર્થ કર્યો ? અભેદમાં પણ શબ્દમય જ વિશ્વ છે એમ કહ્યું છે, ત્યાં પણ અધ્યા સાથે કર્યો ? અધ્યાસરૂપ ભ્રમ વૈયાકરણે ને થાય છે તેનું કારણ છે એકાકારનિદેશદે, જેમકે કહ્યું છે કે “વાસ્થ(ગેપશુ), વાચનું જ્ઞાન ગોજ્ઞાન) અને વાચક (શબ્દ) આ ત્રણેને નિર્દેશ એક ગોશબ્દથી જ થાય છે. [આ છે એકાકારનિદેશી. [શ્લેકવાતિંક, પ્રત્યક્ષ. ૧૮૨] “તું કે અર્થ દેખે ?” એમ પૂછવામાં આવતાં તે કહે છે ગે'. “કેવું જ્ઞાન તને થયું છે?' એમ પૂછવામાં આવતાં તે કહે છે ગો'. કેવો શબ્દ તે પ્રયો ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે “ગે'. તેમાંથી (=આ એકાકારનિદેશમાંથી) આ બ્રાતિ (શબ્દ અર્થજ્ઞાનના અભેદની બ્રાન્તિ) થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy