SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આત્માનુમાનપ્રકાર વગેરે હેવાની સંભાવના ઊભી થાય છે ત્યારે પૂર્વાનુભૂત અર્થની સુખસાધનતાના અનુસંધાનની સહાયતાની અપેક્ષા રાખતી વર્તમાન તેવા અર્થની ઈચ્છાની ઉત્પત્તિની પર્યાલોચના દ્વારા તે કાર્યો ( = વર્તમાન પદાર્થનું દર્શન, પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ, પર્વાનુભૂત પદાર્થની સુખસાધનતાનું સ્મરણ વગેરે કાર્યો) એકકોંક છે એવું જ્ઞાન થાય છે, પરિણામે શરીર, વગેરેનો તેમના અધિષ્ઠાન તરીકે પ્રતિષેધ થાય છે, તેમ થવાથી તે હેતુ જ કેવળવ્યતિરેકી બની જઈ વિશિષ્ટ આશ્રયનું અનુમાન કરાવે છે. ઈચ્છાને આશ્રય શરીર આદિથી વિલક્ષણ છે, કારણ કે શરીર આદિમાં બાધક ઘટે છે અને સાથે સાથે શરીર આદિ કાય છે. અહીં સાધમ્મદ ટાંત સંભવતું નથી એટલે વૈધર્માદષ્ટાંત દર્શાવવામાં આવે છે. તે વૈધમ્ય દષ્ટાંત ઘટ જ છે. નિર્વિશેષણકાર્યવ હેતુમાં જે સાધમ્મદષ્ટાંત ઘટ હતો તે જ સવિશેષણકાર્યવહેતુમાં વૈધમ્મદષ્ટાંત બને છે. જ્યાં વિલક્ષણ આશ્રય સાધ્ય નથી ત્યાં સવિશેષણકાર્યવહેતુ નથી, જેમકે ઘટ વગેરેમાં એમ કહેવું અશક્ય નથી. ત્યાં કાર્યવમાત્રને યોગ હોવા છતાં પણ સવિશેષ કાર્યને અભાવ હોવાથી વિલક્ષણ આશ્રયને પણ ત્યાં અભાવ છે, કારણ કે ભૂતલાશ્રિત રૂપે ઘટ પ્રત્યક્ષ ઉપલબ્ધ થાય છે. 29. ननु चान्वयदर्शनमन्तरेण केवलव्यतिरेकः प्रतीयमानः संदिग्धो भवतिकिं तत्साध्याभावकृतैव तस्य तस्माद्वयावृत्तिरुत निमित्तान्तरकृता ? इति । संदिग्धव्यतिरेकस्य हेतोरगमकत्वं निश्चितव्यभिचारहेतुवदिति तार्किकाः । उच्यते । स्यादेतदेवं यदि प्रथममनवगतान्वय एव केवलव्यतिरेकशरणा हेतुः प्रयुज्येत । यत्र स्वन्वयव्यतिरेकवानेव हेतुः कंचन विशेषमाश्रित्य केवलव्यतिरेकितामवलम्बते, तत्र न सन्दिग्धव्यतिरेकिताऽक्काशं लभते । घटो हि भूतलाश्रितत्वेन प्रत्यक्षमुपलभ्यते । तदस्य विलक्षणाश्रयविरहादेव सविशेषणहेतुशून्यता जाता, निर्विशेषणावस्थायां तद्योगदर्शनादिति न संदिग्धो व्यतिरेकः । 29. શંકા–અન્વયદર્શન વિના કેવળ વ્યતિરેક પ્રતીત થતો હોય તો તે વ્યતિરેક સંદિગ્ધ બને છે, “શું સાધ્યાભાવને કારણે જ તેની (સાયની) તેમાંથી વ્યાવૃત્તિ હશે કે પછી બીજા કેઈ નિમિત્તને કારણે ?' એવી સંદિગ્ધતા ત્યાં રહે છે. નિશ્ચિત વ્યભિચારહેતુની જેમ સંદિગ્ધ વ્યતિરેકહેતુ સાધ્યને ગમક નથી એમ તાર્દિકે કહે છે. a નયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. જે પહેલાં જેની બાબતમાં અન્વય જા નથી જ એવા, (અર્થાત) કેવલ વ્યતિરેક જ જેનું શરણ છે એવા હેતુને પ્રયોગ કરવામાં આવે તે આવું બને. પરંતુ જ્યાં અન્વય-વ્યતિરેકવાળો હેતુ કેઈક વિશેષને આશ્રીને કેવળવ્યતિરેકીપણાનું અવલંબન કરતા હોય ત્યાં એ હેતુમાં સંદિગ્ધ વ્યતિરેકીપણાને અવકાશ નથી. ભૂતલના આશ્રિતરૂપે ઘટ પ્રત્યક્ષ દેખાય છે. તેથી એને વિલક્ષણ આશ્રયના અભાવને કારણે જ સવિશેષણ હેતુને અભાવ થયો છે, કારણ કે હેતુની (કાર્ય ઘટન) નિવિશેષણ અવસ્થામાં ઘટનું ભૂતકાશિતવ દેખાય છે; એટલે વ્યતિરેક સંદિગ્ધ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy