SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિના અનુબંધને કારણે પણ મોક્ષ અસંભવ છે ૩૩૯ कार्यकारणभावो हि शास्त्रादेवावधारितः । कर्मणां च फलानां च स कथं वा निवर्तताम् ॥ न चाप्यज्ञानसापेक्ष कर्मेष्टं बन्धकारणम् । येनात्मज्ञानयुक्तानां तदुदासीत तान् प्रति ॥ अज्ञाननैरपेक्ष्येण कर्मणां स्वभाव एवैष यत् फलाविनाभावित्वमिति । तस्मादित्थमृणक्लेशप्रवृत्त्यभ्यनुबन्धतः । न मोक्षसिद्धिरस्तीति तदर्थों विफलः श्रमः ।। अशक्येऽर्थे वृथाऽऽयास इति मत्वा मनीषिभिः । मोक्षचर्चाः परित्यज्य स्वे गृहे सुखमास्यताम् ।। 3. ખરેખર પ્રવૃત્તિને અનુબંધ પણ છે જ રાગ આદિ દેથી પ્રેરાતે માણસ કર્મો (=પ્રવૃત્તિ) આરંભે છે કર્મોથી ધર્મઅધર્મરૂપ સંસ્કારે ઘણા લાંબા વિસ્તરે છે. આ છે પ્રવૃત્તિને અનુબંધ જે અન્ય જન્મનું કારણ છે. તે અન્ય જન્મથી અન્ય કર્મ સંસ્કાર જન્મે છે. કોઈક વાર એક જ એવું કર્મ કરવા માટે માણસ ધસી જાય છે કે જેનું ફળ સેંકડે જન્મ અને સેંકડે આયુષથી ભોગવાય છે અથવા તે સેંકડો જન્મ અને સેંકડે આયુષથી પણ જોગવાતું નથી. કલેશ અને કર્મના અનુબંધોમાંથી જન્મેલી જન્મ દુ:ખ આદિ રૂપ હરી ફરીને આવર્તન પામતી આ સાંકળ કયા ઉપાયથી તૂટે? ફળને ભોગવ્યા વિના કર્મો નાશ પામતાં નથી કર્મો જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મ થાય છે એમ માનવું એ તે કેવળ શ્રદ્ધાનું પ્રદર્શન છે. કર્મો અને ફળે ને જે કાર્યકારણભાવ શાસ્ત્રમાંથી જ નિશ્ચિતપણે જાણેલે છે તે કેવી રીતે અટકે ? અને અજ્ઞાનસાપેક્ષ કમને જ બંધનું કારણ ઈચછવામાં આવ્યું નથી કે જેથી આત્મજ્ઞ નથી યુક્ત પુરુષોનું કામ તેમના બંધ પ્રતિ ઉદાસીન બને. ફળ વિના ન હેવું એ અજ્ઞ નનિરપેક્ષપણે કમને સ્વભાવ જ છે. નિષ્કર્ષ એ કે આમ ઋણાનુબન્ધ, કલેશાનબધ અને પ્રવૃત્વનબન્ધને લીધે મોક્ષની સિદ્ધિ થતી નથી, એટલે મોક્ષ માટે શ્રમ નિષ્ફળ છે. મોક્ષ માટે શ્રમ એ તો અશક્ય વસ્તુમાં વૃથા પ્રયત્ન છે એમ સમજીને મનીપીઓએ મોક્ષચર્ચા છેડી પિતાના ઘરમાં સુખે રહેવું. 34. ગત્રામિથીયતે – વત્તાવડુત્તમૃણાનુવઘાહિતિ, તપુરતમ, વિવિપश्रवणादौपचारिकमृणशब्दं जायमानशब्दं च प्रयुज्य कर्मस्तुतिरिय क्रियते 'जायमानो ह वै ब्राह्मणः' इति, न तद्व्यतिरिक्तपुरुषार्थविषयप्रयत्नप्रतिषेधो विधीयते । 34 નાયિક – અને ઉત્તર અમે અપીએ છીએ. “ઋણાનુબંધને લીધે એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી. [ઉદ્યુત શ્રુતિમાં] વિધિપદ ન હોઈ ઓપચારિક ઝનું શબ અને ઓપચારિક જાયમાન (જન્મ) શબ્દ પ્રયોગ કરી, “જન્મતે બ્રાહ્મણે એમ કહી, [બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અધ્વરપ્રયાગ એ કર્મની સ્તુતિ કરવામાં આવી છે તેનાથી (=કમસ્તુતિથી) અતિરિક્ત, મોક્ષપુરુષાર્થવિષયક પ્રયનને પ્રતિષેધ કરવામાં આવ્યા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy