SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ કલેશોના અનુબંધને કારણે મોક્ષ અસંભવ છે ગરિ – मुग्धस्मितसुधाधौतमधुरालापशालिना । मुखेन पक्ष्मलाक्षीणां कस्य नाक्षिप्यते मनः ।। इत्येवं निदानानुपशमनादपि स्थित एव क्लेशानुबन्धः । 32. કલેશાનુબંધના કારણે પણ અપવગને અભાવ છે, કારણ કે ફરી ફરીને ઉત્પન્ન થવાના ધર્મવાળા જે રાગ વગેરે દેષને આત્માએ લાંબા સમયથી ધારણ કરેલા છે તેમને શમાવવા કોણ શક્તિમાન છે ? ખરેખર જ લાંબા વખતે ક્રોધ કે લેભને જીતીને પણ લોકે વળી પાછી તેમને વશ થતા મોટે ભાગે દેખાય છે. ઉદાહરણથં, લાંબા કાળ સુધી તપમાં બુદ્ધિ નિયત્રિત કરવા છતાં વિવામિત્ર કામદેવના વિકારને જીતી શક્યા નહિ અને મંદ પવનથી વસ્ત્ર ખસી જવાથી કામિનીનાં સ્તન અને જઘન દેખાઈ જતાં જ તે કામદેવને વશ થઈ ગયા એમ સંભળાય છે. અહીં આખ્યાયિકાની જરૂર નથી. આજે પણ એ પ્રમાણે કામદેવને વશ થતા સેંકડે પુરુષો દેખાય છે. એટલે કે છેવા મુશ્કેલ છે. “વીતરાગને જન્મ દેખે ન ઈ” એ ન્યાયસૂત્રને વિચાર આપણે આત્મપરીક્ષામાં કર્યો છે. [એ સૂત્રને આશય એ છે કે જન્તુ દોષથી જોડાયેલો જ જન્મે છે. વળી, દેષને વધારનાર હતુઓ રૂપ, રસ વગેરે વિષય છે, તેઓ પોતાના કામમાં ઉદાસીન કેમ બને ? તાંબૂલ, કુસુમવાસિત સમીર, મહેલમાં પ્રતિબિંબિત થતી ચાંદની, દૂતીની પ્રણયરૂપી અમૃતના સ્વજનથી આદ્ર વાણી કેના રાગની વૃદ્ધિ નથી કરતી ? ઉપરાંત, લાંબી અણીયાળી સુંદર આંખોવાળી સ્ત્રીઓના મુગ્ધ સ્મિતની સુધાથી તરબળ મધુર આલાપથી શોભતા મુખથી કેનું મન ચલિત ન થાય ? આમ જ કલેશેનાં કારણેને ઉપશમ ન થવાને કારણે કલેશને અનુબંધ રહે છે જ. 33. પ્રવૃજ્યનુવા: વવવ – रागादिप्रेर्यमाणो हि कर्माण्यारभते नरः । दीर्घदीर्घाः प्रतायन्ते यैर्धर्माधर्मवासनाः ॥ स प्रवृत्त्यनुबन्धश्च हेतुरन्यस्य जन्मनः । तेन जन्मान्तरेणान्या जन्यते कर्मवासना ॥ एकमेवेदृशं कर्म कर्तुमापतति क्वचित् । जन्मायुषशतेनापि यत्फलं भुज्यते न वा ॥ क्लेशकर्मानुबन्धोत्था जन्मदुःखादिशृङ्खला । पुनरावर्तमानैषा केनोपायेन भज्यताम् ॥ विना फलोपभोगेन न हि नाशोऽस्ति कर्मणाम् । तेषां ज्ञानाग्निना दाह इति श्रद्धाविज़म्भितम् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy