SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણની પદભાવ અને વાકયભાવને પામવાની પ્રક્રિયા આચાર્યમતે ૫૭ प्रथमपदज्ञानजन्मना च संस्कारेण पटुतरः संस्कारो जन्यते, पुनस्तेनैव क्रमेण तृतीयपदज्ञानं, तेन प्राक्तनेन च संस्कारेण पीवरतरस्संस्कारो जन्यते, एवं यावदन्त्यपदज्ञानम् । अन्त्यपदज्ञानानन्तरं तु तेन स्थवीयसा संस्कारेण सर्वपदविषयमेकस्मरणमुपजन्यते । संस्कारस्यैवैकत्वात् सोऽयं स्मरणानुभवविषयीकृतवर्णसमूहः पदम् , तथैव च स्मरणानुभवविषयीकृतपदसमूहो वाक्यमित्युच्यते । ततो वाक्यार्थप्रतिपत्तिः । संस्कारस्य च संस्कारान्तरकरणकौशलमवश्यमेषितव्यम् , अन्यथा सर्वत्र क्रियाभ्यासोऽनर्थकः स्यादिति । 120 ભાદ મીમાંસક – કઈ કલ્પના દ્વારા પદભાવ અને વાર્થભાવ પામેલા વર્ષો પદાર્થજ્ઞાન અને વાક્યર્થતાન ઉત્પન્ન કરે છે ? જયંત–ત્યા આચાર્યોએ ( = ઉદ્યોતકરવિવૃતિકાર રુચિકાર વગેરે નૈયાયિકે એ ) આ કલ્પના દેખાઈ છે – પહેલા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે પહેલા વર્ણના જ્ઞાનથી તે પહેલા વર્ણને સંસ્કાર થાય છે, પછી બીજા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે બીજા વર્ણના જ્ઞાનથી તેમ જ પ્રથમ વર્ણના જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી વધુ પટુ સંસ્કાર થાય છે, પછી ત્રીજા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે ત્રીજા વર્ણના જ્ઞાનથી તેમ જ પ્રાતન સંસ્કારથી વધારે પટુ સંસ્કાર થાય છે. આ પ્રમાણે અન્ય વર્ણનું જ્ઞાન થાય ત્યાં સુધી ચાલે છે. અત્યવર્ણનું જ્ઞાન થયા પછી તરત જ તે સંસ્કારથી સકલ પૂર્વ વર્ણો વિષયક એક મરણ થાય છે. તે સ્મરણ વડે અવજ્ઞાનની વિનશ્યત્તા ( = વિનાશ પામવાની શરૂઆત) થાય છે. વિનાશ પામતા જ્ઞાનને અને સ્મરણને વિષય બનેલા બધા વર્ગોને (અર્થાત તે વિનાશ પામતા જ્ઞાનને વિષય અન્ય વર્ણ અને સ્મરણને વિષય બધા પૂર્વ વર્ગોને સમૂહ પદ છે એમ જણાય છે પછી પ્રથમ પદજ્ઞાથી સંસ્કાર થાય છે પછી વર્ણના તે જ ક્રમે દ્વિતીય પદનું જ્ઞાન થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રથમ પદથી જન્મેલા સંસ્કારથી વધારે પટુ સંસ્કાર જન્મે છે ફરી તે જ ક્રમે ત્રીજા પદનું જ્ઞાન થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રાકૃતન સંસ્કાથી વધુ પુષ્ટ સંસ્કાર છે આમ અત્યપદનું જ્ઞાન જન્મે ત્યાં સુધી ચાલે છે. અત્યપદના જ્ઞાન પછી પેલા પુષ્ટ સંસ્કારથી સર્વપૂર્વપદવિષયક એક સ્મરણ જન્મે છે. સંસ્કાર એક જ હોઈ, સ્મરણ-અનુભવના વિષય બનેલા વર્ગોને સમૂહ શક્ય બને છે; આ વર્ણોને સમૂહ પદ કહેવાય છે. તેવી જ રીતે પદોને સમૂહ શકય બને છે; આ પદનો સમૂહ વાક્ય કહેવાય છે. તે વાક્યમાંથી વાયાર્થજ્ઞાન થાય છે. સંસ્કારમાં સંસ્કારાન્તરને જન્માવવાનું કૌશલ અવશ્ય ઇચ્છવું જોઈએ. અન્યથા એકની એક ક્રિયાને અભ્યાસ નિરર્થક બની જાય. 0 121. ઉકત્ર વન્તિ–નેયં પ્રત્રિયા સાધ્વી, જ્ઞાનયTUBસાત | તથા हि-चरमपदप्रतिभासानन्तरं यथा पूर्वपदस्मरणं, तथा तदैव संकेतस्मरणेनापि भवितव्यम् । अनवगतपदार्थस्य हि न वाक्यार्थप्रतीतिः, अस्मृतसंकेतस्य च न पदाथप्रतीतिः । यत्राप्यभ्यस्ते विषये संकेतस्मृतिर्न संवेद्यते तत्राप्यविनाभावस्मृतिरिव बलादसौ कल्प्यते, अनवगतपदपदार्थसम्बन्धस्य नारिकेलद्वीपवासिन इवार्थप्रत्ययाभावात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy