SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવનું ખંડન . ૧૫ તતુ” એમ એક છેડાથી બીજા છેડા સુધી વિભાજન કરતા કરતા તે કેવળ તત્સતતિને જ દેખે છે, તેનાથી અતિરિક્ત પટાવયવીને દેખતો નથી. 193. વૃર નુvપરોથા નૈત્રાવ નાવયથી વર્તો, તળેષ્યવૃત્તિप्रसङ्गात् । नैकदेशेन वर्तते, स्वारम्भावयवव्यतिरिक्तदेशाभावात् । अभ्युपगमे वाऽनवस्थाप्रसङ्गात् । यैरप्येकदेशैरवयवेष्वसौ वर्तते, तेष्वपि कथं वर्तते ? अन्यैरेकदेशैस्तेष्वपि अन्यैरिति नास्त्यन्तः । असम्बद्धस्त्वेकदेशैरवयवीति कथं तद्द्वारेण स्वारम्भकैरपि संबध्येत । तस्मादुभय्यपि नास्य वृत्तिरवयवेष्वस्तीति । | 193. અવયવીનું અવમાં રહેવું હોવું) ઘટતું ન હોઇ, અવયવી નથી. એક એક અવયવમાં અવયવી સંપૂર્ણપણે રહેતું નથી, કારણ કે તે પછી બીજા અવયવોમાં તેને ન રહેવાની ન હોવાની આપત્તિ આવે. અવયવોમાં અવયવી અંશથી પણ રહે નથી, કારણ કે અવયવીના પિતાના આરંભક અવયવોથી અતિરિક્ત અંશને અભાવ છે. જે અતિરિક્ત અને સ્વીકારવામાં આવે તે અનવસ્થાની આપત્તિ આવે છે અંશેથી અવયવી અવયવોમાં રહે છે તે અંશમાં અવયવી કેવી રીતે રહે છે? જે કહે કે બીજા અંશથી તો વળી પ્રશ્ન ઊઠશે કે તે બીજા અંશમાં અવયવી કેવી રીતે રહે છે ? તમારે કહેવું પડશે કે ત્રીજા અંશથી અને આમ અંત જ નહિ આવે. જો તમે કહે કે અવયવીને અંશે સાથે કઈ સંબંધ નથી તે એવા અંશે દ્વારા સ્વાગંભક અવયવો સાથે પણ અવ. યવીને સંબ ધ કેવી રીતે થાય? [ન જ થાય) તેથી, બેમાંથી કોઇ પણ રીતે અવયવી અવયવોમાં રહેતો નથી. . 194, ધારાવાઢિ વનારદઘળા કાઠમૂigarઃાવ દરતે इत्यनैकान्तिकम् । एकाकारा तु प्रतीतिर्विकल्पमात्रम् । एकदेशावस्थानादिनिमित्तमाश्रित्य करितुरगपदातिष्विव सेनेति, धवखदिरपलाशादिष्विव वनमिति, सञ्चितेष्ववयवेष्वेव घट इत्यादिप्रतीतिर्भविष्यतीत्येवमवयवावयवपर्यालोचनयाऽणुसञ्चयमात्रमेवावशिष्यते, नान्यत् । सञ्चयोऽपि च व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्त्यमानो नास्त्येवेत्यणव एवावशिष्यन्ते । परमाणवोऽपि 'षट्केन युगपद्योगात् परमाणोष्षडंशता' इत्येवं विकल्प्यमाना विप्लवन्त एव । न च तैरतिसूक्ष्म रेष व्यवहारोऽभिनित्यंत इति । तस्माद् बाह्यस्य प्रमेयस्यैव निरूप्यमाणस्यानुपपत्तेर्विज्ञानमात्रमेवेदमित्यभ्युपगमनीयम् । 194. જે આરબ્ધ કાર્યરૂપ નથી તે લાકડાની ભારી, રૂ વગેરેમાં પણ ધારણા-કણા વગેરે દેખાય છે એટલે અવયવીની સિદ્ધિમાં આપેલે ધારણ-કર્ષણ હેતુ અનૈક્રિતિક છે. જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિતોને કારણે હાથી, ઘોડાઓ અને પદાતિઓમાં થતી . સેનાની બુદ્ધિ કલ્પનારૂપ છે, જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિત્તોને કારણે ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષામાં થતી વનની બુદ્ધિ ક૯પનારૂપ છે તેમ સંચિત અવમાં (પરમાણુઓમાં) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy