SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ દેષનું શમન કેવી રીતે થાય ? છે. મૂઢને જ રાગ-દ્વેષ થાય છે, કારણ કે મિથ્થા સંકલ્પમાંથી ઉત્પન્ન થતા તે અનુભવાય છે. મિથ્થા સંકલ્પ મિથ્યાજ્ઞાનને સ્વભાવ છે. આમ ભગવાન મિથ્યાજ્ઞાનને જ આ બધે વિસ્તાર છે, જે અનેક પ્રકારના સાંસારિક દુઃખનો ભાર છે. 150. યવં ન તë મોદૃશ્ય સેવવં, પારાવાિિત / ન, હૃક્ષTIनपायात् । सत्यपि दोषान्तरहेतुत्वे स्वयमपि पुरुषप्रवृत्तिप्रयोजकत्वलक्षणयोगात् रागवद् दोषत्वं न मोहोऽपि जहाति । त इमे दोषाः संसारहेतव इति यत्नतः રામનીયા: | 150. શંકાકાર – જે એમ હોય તે મેહ દેવ નથી, કારણ કે તે દેશનું કારણ છે. યાયિક – ના, મેહ દેષ છે, કારણ કે દેશનું લક્ષણ મેહમાં છે જ. તે બીજા બે દોષોનું કારણ હોવા છતાં પોતે પણ પુરુષની પ્રવૃત્તિના પ્રયોજકવરૂપ લક્ષણને રાગની જેમ ધરાવે છે, એટલે મેહ પણ દોષપણું છોડતું નથી. આ દોષે સંસારનાં કારણ છે, પ્રયત્નપૂર્વક તેમનું શમન કરવું જોઈએ. 15. કયું પુનામી સમયિતું સયા ? ૩મત્ર નામ, નિયા:, नाज्ञातशमनोपायाः, न चाशक्यप्रतिक्रिया इति । विस्तरतश्चैतदपवर्गाह्निके परीक्षिण्यते । मिथ्याज्ञाननिमित्ताः खल्वेते दोषाः । तस्मिन् सम्यग्ज्ञानप्रभावनिहते हेतोरभावाम्न भवन्त्येवेति । 151, શંકાકાર – પણ આ દોષનું શમન કરવું શી રીતે શક્ય છે ? તૈયાયિક – અહીં કહ્યું છે કે દોષો આકસ્મિક નથી, નિત્ય નથી, તેમના શમનના ઉપાય અજ્ઞાત નથી અને તેમની પ્રતિક્રિયા અશક્ય નથી. આની વિસ્તારથી પરીક્ષા અપવગ આહનિકમાં અમે કરીશું. આ દેવોનું કારણું ખરેખર મિથ્યાજ્ઞાન છે. જ્યારે મિયાજ્ઞાન સમ્યફ જ્ઞાનના પ્રભાવથી નાશ પામી જાય છે ત્યારે કારણને અભાવ થઈ જવાથી દોષો ઉત્પન્ન થતા નથી. ___152. नन्वेवं प्रसवविनाशकारणयोरेकत्वादेक एव दोषो भवेदिति त्रित्वं नोपपद्यते । न, अनुभवसिद्धभेदत्वात् । अनुभूयते हि रागद्वेषमोहानामितरेतरविभक्तं स्वरूपम् । कारणैकत्वं तु न प्रयोजकम् , एकस्मादेव ज्वलनसंयोगादुत्पद्यमानानां विनश्यतां च पार्थिवपदार्थवृत्तीनां गन्धरसरूपस्पर्शानां नानात्वदर्शनात् । अतः सूक्तं दोषाणां त्रैराश्यमिति । 152. શંકાકાર – ત્રણે દોષોની ઉત્પત્તિનું કારણ એક જ છે અને ત્રણે દોષોને વિનાશનું કારણ પણ એક જ છે. તેથી દેશ એક જ હોય, એટલે દેષનું ત્રિવ ઘટતું નથી, નયાયિક – ના, દેષ ત્રણ છે કારણ કે દેશના ત્રણ ભેદો અનુભવસિદ્ધ છે; રાગ, દેષ, મોહનું એકબીજાથી ભિન્ન સ્વરૂપ અનુભવાય છે. કારણનું એકવ કાર્યનું એકત્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy