SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષ અને મહિના પ્રકારે _146 કામ, મત્સર, સ્પૃહા, તૃષ્ણ અને લેભ એમ રાગ પાંચ પ્રકાર છે. સ્ત્રીસંગની ઇચ્છા કામ છે બીજાને આપવા છતાં જે વસ્તુ ધનની જેમ ક્ષય પામતી નથી તે વસ્તુને ન છોડવાની ઇચ્છા મત્સર છે. પિતાની ન હોય તે વસ્તુને લઈ લેવાની ઈચ્છા તે સ્પૃહા છે. પુનર્ભવના પ્રતિસંધાનમાં હેતુભૂત ઇચછા તે તૃષ્ણ છે. નિષિદ્ધ દ્રવ્યને ગ્રહણ કરવાની ઈચ્છા તે લે છે. આમ અભિલાષના જ વિવિધ પ્રકારે હેઈ, કામ વગેરે રાગ જ છે. 147. પક્ષોઇ પવિઘ, ગોવેર્ગાલૂરાવોહોડમ તિ | અક્ષિખૂમાહિविकारहेतुः प्रज्वलनात्मकः क्रोधः । साधारणेऽपि वस्तुनि परस्य दर्शनाद्यसहनमा । परगुणेष्वक्षमाऽसूया । परापकारो द्रोहः । अदर्शितमुखादिविकारः परं प्रति मन्युरमर्ष इत्यसहनप्रकारभेदादेव द्वेषपक्षः । 147. Bધ, ઇર્ષ્યા, અસૂયા, દ્રોહ અને અમર્ષ એમ ઠેષ પણ પાંચ પ્રકાર છે. આંખ, ભવાં વગેરેના વિકારનું કારણ, પ્રજ્વલનસ્વરૂપ કેધ છે. સાધારણ વસ્તુની બાબતમાં પણ બીજાના દર્શન આદિને સહન ન કરી શકવું તે ઈર્ષ્યા છે. બીજાના ગુણેને અનુલક્ષી અક્ષમા તે અસૂયા છે. પરોપકાર દ્રોહ છે. મુખ આદિના વિકાર દેખાડયા વિના બીજા પ્રત્યેને ગુસ્સે અમર્ષ છે. આમ અસહનના વિવિધ પ્રકારો હેઇ, ક્રોધ આદિ દ્વેષ જ છે 148. મેપક્ષતુ જતુર્વેિઃ – મિથ્યાજ્ઞાનં વિચરિત માન: મા તિ अतस्मिंस्तदिति ज्ञानं मिथ्याज्ञानम् । किं खिदिति विमर्शो विचिकित्सा । असद्गुणाध्यारोपेण स्वोत्कर्षबुद्धिर्मानः । कियदेतदित्यवज्ञया कर्तव्याकरणं प्रमादः । स एव मद इत्याख्यायते । सोऽयं तत्वापरिज्ञानप्रकारमेदान्मोहपक्षः । 148. મિયાજ્ઞાન, વિચિકિત્સા, માન અને પ્રમાદ એમ મોહ ચાર પ્રકાર છે. અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. “શું આમ હશે ? એ સંશય વિચિકિત્સા છે. પિતાનામાં ન હોય એ ગુણોને પોતાનામાં આરેપ કરી પિતાની જાતને મોટી માનવી એ માન છે. આ તુચ્છ છે એમ અવગણી કર્તવ્ય કર્મ ન કરવું એ પ્રમાદ છે; તે જ મદ છે એમ કહેવાય છે તેવા પરિજ્ઞાનના વિવિધ પ્રકાર હોઈ આ મિયાજ્ઞાન વગેરે મેહ જ છે. 149, gવં ત્રય વૈત કોષા: I શોઊં તુ યુવતુઃ ૩ ચેતે, લેવાન્તરમ ! तेषां तु मोहः पापतमः, इतरयोस्तु तदधीनात्मलाभत्वात् । मूढस्य हि रागद्वेषौ भवतः, मिथ्यासङ्कल्पादुत्पद्यमानयोरनुभवात् । कुसङ्कल्पश्च मिथ्याज्ञानप्रकृतिः । एवं मिथ्याज्ञानस्यैव भगवतः सर्वमिदं विलसित योऽयमनेकप्रकारः संसारदु:खभारः । 149. આમ દેવો ત્રણ જ છે. શેક દુઃખ કહેવાય છે, હર્ષ સુખ કહેવાય છે, એટલે શેક-હર્ષ સાન્તર નથી. ત્રણમાં મેહ જ પાપતમ છે, કારણ કે બાકીના બે તે મેહજન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy