SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ઈન્દ્રિયે અમુક નિયત વિષયની જ ગ્રાહક કેમ? [વૈ. સ. ૮ ૨૧]. અહીં ન્યાયશાસ્ત્રમાં પણ ગૌતમે કહ્યું છે કે ભૂયસ્તવને કારણે ઇન્દ્રિય અમુક નિયત વિષયની જ ગ્રાહક છે' [ન્યાયસૂત્ર ૩.૫.૭૧]. કેવળ પૃથ્વીના અવય જેના ઉપાદાનકારણ છે તે પદાર્થોમાં પણ અમુક નિયત કાર્યો કરવાની શક્તિઓ હોય છે. વિષ અને રોગશમનમાં ઉપાયભૂત અન્ય દ્રવ્ય બને પાર્થિવ હોવા છતાં વિષ મરણનું કારણ છે જ્યારે અન્ય દ્રવ્ય રેગીને જીવાડવા સમર્થ છે. તેથી આ પ્રશ્ન કરવો અયોગ્ય છે કે પાર્થિવ ધ્રાણેન્દ્રિય ગંધની જેમ રસ આદિનું કેમ ગ્રહણ કરતી નથી ? પિતાના ઉપાદાનકારણના ઉત્કટ ગુણને વેગ ઈન્દ્રિયોને હોવા છતાં ઇન્દ્રિય સ્વગુણને ગ્રહણ કરવાનું નૈપુણ્ય ધરાવતી નથી, એ અમે ઇન્દ્રિયની વિચારણા વખતે નિણત કર્યું છે. પરંતુ શ્રેત્ર વડે સ્વગુણ શબ્દનું ગ્રહણ થાય છે એ વસ્તુ પરિશેષાનુમાનરૂપ પ્રમાણુથી પુરવાર થાય છે, એની પરીક્ષા શબ્દપરીક્ષા વખતે જ કરી છે, એટલે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. 59. તિ નિરૂપિયામસમલૈજ્ઞા सकलगुणैकगुणत्वकल्पना । तदयमकलुषोऽभ्युपेयतां गुणविनियोगविधिर्यथोदितः ।। 59. તેથી નિપુણબુદ્ધિવાળાઓ બધાં ભૂતેમાં બધા ગુણે છે એ કલ્પનાને કે એક ભૂતમાં એક ગુણ છે એ કલ્પનાને સ્વીકારતા નથી. માટે, અમે જણાવ્યા મુજબને નિર્દોષ ગુણવિનિયોગવિધિ સ્વીકારે. 60. તેડમી દેવાઃ તમધુરં ઉમાશયન્ત स्तिक्ताहाराः परिणतिविपत्कारिणो हीन्द्रियार्थाः । त्यक्ताश्चैते व्यपगतमहामोहपऊन पुंसा तीर्णश्चायं भवजलनिधिः क्लेशकल्लोलरौद्रः ।। 60. બનાવટી મધુર રૂપ દર્શાવતા આ ઈન્દ્રિયના વિષયો તીખા તમતમતા આહારની જેમ પરિણામે દુઃખ દેનાર છે, એટલે હેય છે. મહામહરૂપ કાદવ દૂર થવાથી નિર્મળ બનેલ પુરુષ તેમને ત્યજે છે અને [પરિણામે કલેશરૂપા મોજાઓ ઊઠવાથી ભયંકર બનેલા ભવસાગરને તરી જાય છે. [૪. શુદ્ધિvીક્ષા]. 6], “વૃદ્ધિપઘજ્ઞનમિયાથત્તરમ' રિયાયસૂત્ર ૨.૨.૨૫] નનું પર્યાયોच्चारणमेतत् , न बुद्धेर्लक्षणाभिधानम् । न, पर्यायप्रयोगस्यैव लक्षणक्षमत्वात् । लक्षणं हि तदुच्यते येन समानेतरजातीयेभ्यो लक्ष्यं व्यवच्छिद्यते । व्यवच्छिद्यते च बुद्धिर्बुद्ध्यादिपर्यायवाच्यतयैव तेभ्य इति नाभिधानमालामात्रमिदम् [. બુદ્ધિપરીક્ષા] 6, નૈયાયિક – બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ શબ્દ એકાયૅવાચી છે” [ન્યાયસ. ૧.૧.૧૫]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy