SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કૃત-તદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત પ્રયોજે છે અને જેને તે બીજા કારક પ્રયોજતા નથી તે કર્તા છે, તે ફરી અચેતનમાં અકવના પ્રસંગનો દેષ એમ ને એમ જ રહે છે. જો તમે વૈયાકરણે કહે કે ધાતુ વડે વાચ્ય વ્યાપાર જે કરતે હોય તે કર્તા છે, તો અમારે કહેવું જોઈએ કે ત્યાં પણ અમે જાણતા નથી કે ધાતુ કોના વ્યાપારનું અભિધાન કરે છે કારણ કે પર્ ધાતુ સકલકારક વ્યાપારવાચી છે; જે ધાતુ સકલ કારકના વ્યાપારનું અભિધાન ન કરતો હોય તે પચત્યર્થનું સંપાદન કરવામાં બધાં કારકોની સંગતિ જ ન થાય, અને જે ધાતુ સકલ કારકના વ્યાપારનું અભિધાન કરતે હેય તે સકલ કારો કર્તા બની જાય. વળી જો તમે વૈયાકરણે કહે કે ધતુ જે કારકના વ્યાપારનું અભિધાન પ્રધાનપણે કરતે હેય તે કારક કર્તા છે, તે તે પણ બરાબર નથી, એક જ વાર ઉચ્ચારાયેલ ધાતુ અનેક કારઠેમાંથી કેઈને વ્યાપાર પ્રધાનપણે અને કેઈને વ્યાપાર ગૌણપણે જણાવવાને કેવી રીતે શક્તિમાન બને ? તત્વોનો દેતુ' ( = “તેને અર્થાત કર્તાને પ્રોજક અર્થાત પ્રેરક જે અર્થ હોય તેની સંજ્ઞા હેતુ” છે અને કર્તા' પણ છે'') એ સૂત્રની વ્યાખ્યા પ્રજની વ્યાખ્યા કરતાં થઈ જ ગઈ છે અર્થાત પ્રયોજય અનવસ્થિત હેઈ, પ્રાજક પણ અનવસ્થિત જ છે. આમ કારકાનુશાસન અનવસ્થિત હેઈ તેને અધીન અને તેની સાથે સદ્ધ વિભક્તિઓનું વિધાન પણ ખંડિત થઈ ગયું, કારણ કે પાને પશ્ચમી' “સતક્રિરળ ઇત્યાદિ વિષયનિરૂપણપૂર્વક વિભક્તિઓનું વિધાન છે. 230. વિન્થ વપ તંતસમાસાનુશાસનં તત્વ સામર્શનિયમપૂર્વ, 'समर्थानां प्रथमाद्वा' 'समर्थः पदविधिः'इति परिभाषणात् । तदत्रापि वक्तव्यम्---सामर्थ्य नाम किमुच्यते इति ? एकार्थान्वयित्वमिति चेत्, तत् कुतोऽवगम्यते ? तद्धितसमासप्रयोगप्रतिपत्तिभ्यामेवेति चेत्, तहि तद्धितसमासप्रयोगप्रतिपत्त्योः सामर्थ्यावगम:, सामर्थ्य सति तयोः प्रवृत्तिरितीतरेतराश्रयत्वम् । अपि च सामर्थ्यमन्तरेणापि क्वचित् प्रयुञ्जते समासं, अश्राद्वभोजी दघिटो गोरथ इति । तथा, सत्यपि सामर्थ्य तद्धितप्रयोगं परिहरन्ति, अगुल्या खनति, वृक्षमूलादागत इति आंगुलिको वाक्षमूल इति न वक्तारो भवन्तीति एतदप्यसमजसमनुशासनम् । 230. ઉપરાંત, કૃત, તદ્ધિત અને સમાસનું જે અનુશાસન છે તે સમર્થનિયમપૂર્વક છે કારણ કે ‘ઉનનાં પ્રમાડુ વા” “તમ વિધિ એવી પરિભાષા કરવામાં આવી છે. [‘સમર્થનાં પ્રથમ વા” એ સૂત્રને અર્થ એ છે કે વાક્યગત સમર્થ પદોમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો વાકય રહે. ઉદાહરણથ, ‘તય (૩ ) મામ્' એ લક્ષણવાક્યમાં આવેલાં સમર્થ (= સમ્બદ્ધ) પદમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો “ડવોર ' એવું વાક્ય રહે. ‘૪ ૩ોરવયં દેવદ્રત્તસ્થ' આ વાક્ય છે. આ વાક્યમાં ‘ઉપણું શબ્દ "કેબલ સાથે સંબદ્ધ છે, “અપત્ય સાથે સંબદ્ધ નથી; “અપત્ય' શબ્દ “દેવદત્ત સાથે સંબદ્ધ છે, “ઉપગુ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy