SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કોંકારનું સ્વરૂપ પણ અનવસ્થિત ૧૧૯ રીતને છે અને સંપ્રદાન આદિને ઉપયોગ જુદી રીતને છે; અને અહીં જે કે દિન ( = ભાત) ક્રિયા સાધ્ય હોવા છતાં એદન ક્રિયાને અનિવાર્યપણે ઉપયોગી છે કારણ કે તેને ઉદેશ્યા વિના ક્રિયાની પ્રવૃત્તિને અભાવ થાય–આમ આ રીતે ઓદન ક્રિયાનું સાધન હેઈ કારક છે. આના ઉત્તરમાં અમે કહીએ છીએ કે ના, એમ નથી, કારક' નામ એ પારિભાવિક નથી, પરંતુ ક્રિયાસંબંધનિમિત્તક છે; ક્રિયાસંબંધ આવે છે.ઉપેય ક્રિયા છે અને ઉપાય કારક છે; આનાથી ઊલટા સંબંધમાં કારકભાવ કે ? વૈયાકરણો કહે છે કે, ભલે તે “તેંડુલોને (=ચોખાને) રાંધે છે એમ હે, “દનને (= ભાતને) રાંધે છે એમ ન હો કારણ કે એદન તે ફલદશામાં પ્રવેશી ગયેલ છે. આ બાબતમાં અમે કહ્યું છે કે તંડુલમાં પણ તમબૂ અથ વાચક નથી કારણ કે તેમને પણ ફળને સિદ્ધ કરવામાં સમાનપણે ઉપયોગ છે. 229. “સ્વતન્ન, વાર્તા રૂતિ ક્રિમિઠું સ્વાતન્ઝયમ્ ? વઢિછાતા પ્રવર્તનમિતિ चेत्, 'कुलं पतति' इति चैतन्यशून्यतया कुलस्येच्छानुपलम्भादकर्तृत्वं भवेत् ।। ___ अथ यद्व्यापाराधीनः कारकान्तरल्यापारः स कर्तेत्युच्यते, सर्वकारकनिर्वय॑त्वात् क्रियायाः न विद्मः किंव्यापाराधीनः कस्य व्यापार इति, समग्रकारकग्रामस्य परस्परापेक्षत्वात् । , अथ यः कारकान्तराणि प्रयुङ्क्ते, तैश्च न प्रयुज्यते, स कर्तेति, तर्हि पुनरचेतनानामकर्तृत्वप्रसङ्गदोषस्तदवस्थ एव । अथ धातुनाऽभिधीयमानव्यापारः कर्तेति, तत्रापि न विद्मः कस्य धातुनाऽभिहितो व्यापारः, सकलकारकवाचित्वात् पचेः। अन्यथा हि सकलकारकव्यापारानभिधायिनि धातौ तदर्थसाधने सर्वेषां सङ्गतिरेव न स्यात् । तथा च सति सर्वकारकाणि कर्तृत्वमेव स्पृशेयुः । ___ अथ.मतमगुणतः धातुनाऽभिधीयमानव्यापारः कर्केति, तदप्यसत्, सकृदुच्चरितो धातुरनेकस्मिन् कारकचंक्रे कस्यचिद् गुणत्वेन कस्यचित् प्राधान्येन व्यापारं कथमिव कथयितुं शक्यत इति । 'तत्प्रयोजको हेतुश्च' इति प्रयोज्येनैव व्याख्यातम् । एवं कारकानुशासनस्याव्यवस्थानात् तदघीनप्रसक्तविभक्तिविधानमपि प्रत्युक्तम् , 'अपादाने पञ्चमी' 'सप्तम्यधिकरणे' इत्यादिविषयनिरूपणपूर्यकत्वात् तद्विधानस्येति । 229. “રવતત્રઃ ' (= જે સ્વતંત્ર હોય તે કર્તા છે) એ કર્તાકારકનું લક્ષણ છે. આ સ્વાતંત્ર્ય શું છે ? ઇચ્છાથી પ્રવૃત્તિ કરવી તે સ્વાતંત્ર્ય છે એમ જે તમે વૈયાકરણે કહો તે કિનારે પડે છે એમાં કિનારો અકર્તા બની જાય કારણ કે કિનારે ચૈતન્યશૂન્ય હાઈ તેનામાં ઈચ્છા ઉપલબ્ધ નથી. જે વૈયાકરણે કહે કે જેના વ્યાપારને અધીન બીજા કારકેને વ્યાપાર હોય તે કર્તા કહેવાય, તે અમારે કહેવું જોઈએ કે ક્રિયા બધાં કારથી ઉત્પન્ન થતી હોઈ અમે જાણતા નથી કે કોના વ્યાપારને અધીન કેને વ્યાપાર છે. કારણ કે બધાં જ મારકો પરસ્પરની અપેક્ષા રાખે છે. જો તમે વૈયાકરણે કહે કે જે પિતે બીજા કારકોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy