SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સમાસ-તિદ્ધિતને લગતું અનુશાસન અનવસ્થિત ૧૨૧ સાથે સંબદ્ધ નથી, તેથી, “અપત્ય’ શબ્દની સાથે “ઉપણું” શબ્દને સંબંધ ન હોવાથી ઉપણું પછી પ્રત્યય આવતું નથી. ‘સમર્થ gવધિ એ સૂત્રને અર્થ એ છે કે પદવિધિ સમર્થ હેવો જોઈએ. પરિનિષ્પન્ન પદની બાબતમાં સમાસ આદિ જે કાર્યનું વિધાન કરવામાં આવે તે કાર્યને પદવિધિ કહે છે તે સમાસકાર્યરૂપ પદવિધિ સમર્થ હોવો જોઈએ. સમર્થ એટલે વિગ્રહવા ક્યાથભિધાનમાં શત. સમર્થ પદાશ્રય હોવાને કારણે પણ પદવિધિ સમર્થ ગણાય. વળી સમર્થ એટલે સબદ્ધાર્થ–સંસૃષ્ટાથ, એવાં પદેને વિધિ, એને પણ સમર્થ પદવિધિ ગણાય.] અહી પણ તમારે કહેવું જોઈએ કે સામર્થ્ય કોને કહેવાય છે ? એકાથવયિત એ જે સામર્થ્ય હોય તે તે એકાર્યાયિત્વ શેમાંથી જ્ઞાત થાય છે ? [કાર્યા. વયિત્વ એટલે એકાવસ્થાયિત્વ, એકાથી ભાવ. જ્યારે પદે પોતાના અર્થને ગૌણ કરીને કે પિતાને અર્થને છેડીને પ્રધાન અર્થનું ગ્રહણ કરીને આિથી કે અર્થાન્તરાભિધાયી બને ત્યારે એકાથીભાવ થયો કહેવાય. તેવા અર્થમાં ] તદ્ધિત-સમાસના પ્રાગ દ્વારા અને તેવા અર્થની તદ્ધિત-સમાસમાંથી પ્રતિષત્તિ દ્વારા તે એકાથી ભાવ (સામર્થ) જ્ઞાત થાય છે એમ જો તમે વૈયાકરણે કહે તો અમારે કહેવું જોઈએ કે પ્રયોગ-પ્રતિપત્તિથી સામર્થનું જ્ઞાન અને સામર્થ્ય હોતાં પ્રયોગ -પ્રતિપત્તિની પ્રવૃત્તિ એ રીતને ઇતરેતરાશ્રયદોષ આમાં આવે. વળી, કેટલીક વાર સામર્થ વિના પણ સમાસને પ્રવેગ કરાય છે, જેમકે અશ્રાદ્ધાભેજી, દધિઘટ, ગોરધ. [‘અશ્રાદ્ધ ' સમાસમાં નગને સંબંધ ભજી' સાથે છે, “શ્રાદ્ધ સાથે નથી, એટલે અસામર્થ્ય છે. “અશ્રાદ્ધભોઇ ને બદલે “શ્રાદ્ધાભોઈ સમાસ હો જોઈએ. “દધિઘટ સમાસમાં પૂર્ણ' શબ્દનો પ્રયોગ વિના સામર્થ્ય ને અભાવ છે. “દધિઘટ” ને બદલે “દધિપૂર્ણઘટ સમાસ હોવો જોઈએ. ગોરથ' સમાસમાં યુક્ત' શબ્દનો પ્રયોગ વિના સામર્થ્યને અભાવ છે. “ગોરથ' ને બદલે ગોયુક્તરથ સમાસ હોવો જોઈએ. ] ઉપરાંત, કેટલીકવાર સામર્થ્ય " હોવાં છતાં તદ્ધિતને પ્રયોગ પરિહરવામાં આવે છે, જેમકે “ અ લ્યા વનતિ “વૃક્ષમૂત્રા માત.' એ અર્થમાં અનુક્રમે “આંગુલિકઃ' “વાક્ષમૂલઃ” એમ બોલાતું નથી. એટલે સમાસતદ્ધિને લપતું આ અનુશાસન પણ અસમંજસ છે, અનવસ્થિત છે. 231. તથા “વધાતુ પ્રચય: પ્રતિઢિમ્ તિ સંજ્ઞાઢક્ષળમતિષા, वाक्यस्यापि प्रातिपदिकसंज्ञाप्रसङ्गात् । अथ 'कृत्तद्धितसमासाश्च' इति सूत्रान्तरे समासग्रहणं विधिविशेषत्वेन वर्ण्यमानं तदितरप्रतिषेधाय भवतीति ततो वाक्यनिवृत्तिः सेत्स्यति । यद्येवम् 'अधातुरप्रत्ययः' इति न वक्तव्यं, धातुप्रत्ययोरपि तत. एव प्रतिषेधसिद्धेः । अथैकार्थतया समानशीलस्य वाक्यस्यैव प्रतिषेधे प्रभवति समासग्रहणं, न धातुप्रत्यययोरिति, तदपि दुराशामात्रम् , वाक्यसमासयोरपि 'वा'वचनानर्थक्यकथनेन पार्थगर्थ्यव्यवस्थापनादिति । तदेवं प्रातिपदिकसंज्ञाविषयस्यानिश्चयात् तत्प्रकृतिकानां 'ड्या प्रातिपदिकात्' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy