SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ શબ્દ અનાદિ નથી ૧૨૭ _240. આમ હેય એ સ્વીકારવું શક્ય નથી, કારણ કે શબ્દોને ભ્રષ્ટ થતા અત્યારે જ આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. તેથી દુબળ, બાળ, અબળા વગેરેના મુખે બેલાતા, અવશ્યપણે અત્યારે દેખાતા અપ્રભ્રંથદશાવાળા શબ્દ “ગે' આદિ શબ્દ સાથે સ્પર્ધા કરવાને લાયક નથી જ. જે તે શબ્દ તેમની સાથે સ્પર્ધા કરતા ન હોય તે અન્ય પ્રકારે જેમને ઘટાવવાની સંભાવના હોવાથી ખંડિત પ્રભાવવાળા ગાવિ આદિ શબ્દો પણ “ગ” આદિ શબ્દ સાથે સમાનતા પામવા શકિતમાન નથી એમ અમે તર્ક કરીએ છીએ. તેથી ભગવાન જેમિનિએ કહ્યું છે કે, “શબની નિષ્પત્તિ (અભિવ્યક્તિ) પ્રયત્નથી થતી હોઈ પુરુષના અપરાધનું ભાજન શબ્દ બને છે.” ભાષ્યકાર શબરે તેની સમજૂતી આ પ્રમાણે આપી છે –“મહાપ્રયત્નથી શબ્દને પુરુષો ઉચ્ચારે છે. વાયુ નાભિમાંથી ઉઠે છે. છાતીમાં વિસ્તરે છે, કંઠમાં વિવર્તન કરે છે, પછી તાળવે ટકરાઈ પાછો વળે મોઢામાં વિચરતી વિવિધ શબ્દોને અભિવ્યક્ત કરે છે. ત્યાં ઉચ્ચ ર કરનારો પણ અપરાધ કરે જેમકે કામાં પડીશ” એમ કહેતે કાદવમાં પડે છે, “એક વાર સ્પર્શ કરીશ એમ કહેતે બે વાર સ્પર્શ કરે છે, વગેરે'. 24. શાત્ તëિ વિષે ઇમા વળ્યું તે વ્યાય: પ્રમાવVIधनिबन्धना एव, न गवादिशब्दसमानविघय इति । उच्यते । भवतु, सिद्धं नः समीहितं । संशयदशां तावदानीतोऽयमनादिगाव्यादिशब्दवाची महापुरुषः सम्बोध्यते भो महात्मन् ! इत्थं पूर्वोक्तनीत्या संशये सति चिन्त्यतां किमेते गाव्यादयो गवादिसमानयोगक्षेमा एव हस्तः करः पाणिरितिवद् भवन्तु किं वापराधसम्भावनया मार्गान्तरमालम्बन्तामिति । 24. કોઈ કહે છે કે ભેદની બાબતમાં પ્રમાણ કહેવું જોઈએ કે આ “ગાવિ આદિ શબ્દ પ્રમાદ આદિ અપરાધના કારણે જ થયા છે, અને તેથી “ગૌ' આદિ શબ્દોની સમાન નથી. અમે તેને કહીશું કે ભલે, આ તે અમારું ઇચ્છિત સિદ્ધ થયું. ગાવિ આદિ શબ્દ અનાદિ છે એ પક્ષ લેનાર મહાપુરુષને સંશયદશાએ પહોંચાડ્યા પછી અમે તેને સંબોધીને કહીએ છીએ, “હે મહાત્મન ! આમ પૂર્વોક્ત રીતે સંશય થતાં વિચાર કરે કે જેમ 'હસ્ત', “કર પાણિ' શબ્દ સમાન યોગક્ષેમ ધરાવે છે તેમ શું આ “ગાવિ' આદિ શબ્દો ' આદિ શબ્દોની સમાન જ યોગક્ષેમ ધરાવે કે પછી અપરાધની સંભાવનાને કારણે માર્ગોનરનું અવલંબન કરે છે ?' 242. तत्रौकस्मिन् वाच्ये बहवस्तुल्यकक्ष्या वाचका इति नैष न्यायः । कथम् ? प्रत्यर्थ शब्दनिवेशात् । तेनैव सम्बन्धकरणसौकर्यात्, अन्यथा च सम्बन्धे यत्नगौरवप्रसङ्गात् । प्रत्यर्थ शब्दनिवेशे हि सति परस्परमव्यभिचारिणौ शब्दार्थो भवतः, स शब्दस्तस्य वाचकः, सोऽर्थस्तस्य वाच्य इति । अनेकशब्दवाच्यस्त्वेकाऽर्थस्तं Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy